કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના જન્મદિન નિમિતે ભુજના ડો.આંબેડકર ભવન ખાતે ૧૦૬ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવામાં આવી.
લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ-ભુજ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનું ન્યુ દિલ્હીના એડીપ સ્કિમ અંતર્ગત ડો.આંબેડકર ભવન ખાતે કચ્છના યુવા સાંસદ...