Breaking News

મેઘપરમાં કોરોન્ટાઇન હોવા છતાં બહાર ફરતા સાત સામે ફરિયાદ

ભચાઉ તાલુકાના મેઘપર માં મુંબઈથી આવેલા સાત લોકો હોમ કોરોન્ટાઇન હોવા છતાં ગામમાં આંટાફેરા કરતા હોય આ સાથે સામેલ સરપંચે...

કચ્છમાં દોઢલાખ કિ.ગ્રા.અખાદ્ય મીઠાઇ-ફરસાણનો જથ્થો નાશ કરાયું

ભુજ, ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા ફૂડ સેફ્ટી તંત્ર દ્વારા કચ્છ જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં તપાસણી કરતાં સોશિયલ...

મોટા ભાડિયા વિસ્તારમાં ઘાયલ ઘુવડને સારવાર માટે મોકલાયું

તા. માંડવી, તાલુકાના મોટા ભાડિયા ગામના વાડી વિસ્તારમાં તાજેતરમાં રક્ષિત અને નિશાચર ઘુવડ પક્ષી દિવસે નજરે ચડતાં તેને પ્રાગપર ખાતે...

કચ્છ આપણી ચીજવસ્તુ માટે લોકલ જ વોકલ બને, સંખ્યાબંધ પ્રોડક્ટ એવી છે કે જેમાં કચ્છની જ હથોટી છે

ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીસાહેબ એ બે દિવસ પૂર્વે કોરોના સામેની લડતમાં દેશવાસીઓને સંબોધતા આત્મ નિર્ભર બનવાની અને લોકલ...

કાલે બદ્રીનાથ ધામના કપાટ ખુલશે

નવીદિલ્હીઃ કાલે શુક્રવાર ૧૫ મેની સવારે ૪:૩૦ વાગ્યે બદ્રીનાથના કપાટ ખૂલશે. આ માટે આજે પૂજારી ઈશ્વર પ્રસાદ નંબુદરી અને ધર્માધિકારી...

નાના વેપારીઓ-કારીગરોને ૧ લાખ સુધીની ૨ ટકા લેખે લોન યોજના

આત્‍મનિર્ભર ગુજરાત યોજના જાહેર કરતા વિજયભાઈ રૂપાણીઃ ૧૦ લાખ લોકોને લાભ : પ્રથમ ૬ માસ સુધી બેંકમાં વ્‍યાજ કે હપ્‍તો...

લોકડાઉન ૪.૦ માત્ર હોટસ્‍પોટ પુરતુ જઃ મળશે ઘણીબધી છૂટછાટો

ઓફિસો, ઔદ્યોગિક પ્રવૃતિઓ, દુકાનો-બજારો, પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ વગેરે ખોલવાની છૂટ મળવાની સંભાવનાઃ સલુન, શાળા-કોલેજો, મોલ, સિનેમા વગેરેને છૂટછાટ નહિ મળેઃ સમગ્ર...

શહેરી ગરીબોને ત્રણ ટાઈમનું ભોજન આપશે સરકાર: અપ્રવાસીઓની મદદ માટે રાજ્યોને ૧૧ હજાર કરોડની ફાળવણી

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરી હતી અને એમ કહ્યું હતું કે અપ્રવાસી લોકો માટે રાજ્યોને ૧૧ હજાર...

ખેડૂતો માટે પટારો ખોલતી સરકાર: રૂ.૮૬૬૦૦ કરોડની લોનની જાહેરાત

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરતી વેળાએ એવી માહિતી આપી હતી કે ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે...

નાના વેપારીઓ, ફેરિયાઓ, નોકરિયાતો માટે રાહતનું એલાન કરાયું

આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન મોદીએ જે 20 લાખ કરોડના પેકેજની ઘોષણા કરી હતી તેના બીજા તબક્કામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમને...