Breaking News

ભુજમાં સરકારી રાશન કીટ વિતરણમાં શિક્ષક પર હુમલો

શહેરમાં સરકારી રાશનના કીટ વિતરણ સમયે શિક્ષક ઉપર કુહાડી વડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે .પ્રમુખ સ્વામીનગર પાછળ...

ભુજમાં શિક્ષક ઉપર કુહાડીથી હુમલો

ભુજના મહાદેવ નગર એકમાં સરકારી ટીમ રાસન કીટ વિતરણ કરી રહી હતી ત્યારે પ્રોવિઝન સ્ટોર ના ના માલિક એવા એક...

ટ્રેન ચલાવવા માટે સ્પેશ્યલ પ્લાન બનાવી રહ્યું છે ભારતીય રેલવે, લાગૂ થઈ શકે છે આ પાંચ નિયમ

કોરોનાના કારણે દેશભરમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનને લીધે ભારતીય રેલવેએ ત્રણ મે સુધી પોતાની બધી પેસેન્જર ટ્રેનો રદ કરી દીધી...

લોકડાઉનના કારણે મુંબઈમાં ફસાયેલા વાગડ વાસીઓ વતન પરત આવી શકે તે માટે રાપરના પૂર્વ ધારાસભ્યે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

આભાર—દિલીપભાઇ પટેલ બાલાસર તા.રાપર પ્રત્તિ, માન. વિજયભાઈ રૂપાણી માન. મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય નવા સચિવાલ્રય, ગાંધીનગર. પરમ આદરણીય શ્રી વિજયભાઈ સાદર...

કચ્છના બે કોરોના પોઝિટિવ દર્દીના સેમ્પલ આજે નેગેટિવ આવ્યા

ગઈ કાલે મોકલેલ 14 સેમ્પલ માંથી આજે કોઈ પણ કેસ પોઝીટીવ આવેલ નથી. બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો કોરોના...

ભુજના તમામ વિસ્તારોમાં પાણી ૩ થી ૪ દિવસે આવશે

ભુજ નગરપાલિકા નર્મદાનુ પાણી માળીયા કેનાલમાં ફાળવવામાં આવે છે.અને માળીયા કેનાલમાં પાણીનુ લેવલ ઓછું હોવાથી ભુજ નગરપાલિકાને નર્મદાનુ પાણી ઓછુ...

આવતી કાલ થી દુકાનો ખૂલી રેહવા માં આવસે ગુજરાત સરકાર નો આ મોટો નિર્ણાય મોલ અને કોમ્પ્લેક્ષ શિવાય ની દુકાનો ખુલશે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નું નિર્ણાય હોટસ્પોટ માં નહીં ખૂલે દુકાન શરતો ને આધીન દુકાન ખોલવવા ની છૂટ

જુનાગઢ: ભવનાથની તળેટીમાં દીપડાએ અઠવાડિયામાં બીજા સાધુને ફાડી ખાતા હાહાકાર

જૂનાગઢની ભવનાથની તળેટી સંખ્યાબંધ ગિરનારી સાધુઓનો વસવાટ છે. સંત મહાત્માઓના અહીંયા આશ્રમો આવેલા છે. ભવનાથ ગિરનાર પર્વતની તળેટી છે અને...