Breaking News

આજ રોજ ઈદ ઉલ ફિત્ર ની ઉજવણીમાં 800 લોકોએ મુખ્ય ઇદગાહમાં નમાઝ અદા કરી

તા.21/03/2026 ના રોજ ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 800 લોકો એ મુખ્ય ઇદગાહ માં નમાઝ અદા...

કમોસમી વરસાદ(માવઠા)ને કારણે કચ્છમાં થયેલ નુકશાનના વળતર અંગે રજૂઆત કરાઈ

જય ભારત સાથે જણાવતાનું કે, ગત તા.૧૮મી માર્ચના મધ્યરાત્રીએ કચ્છના વાતાવરણમાં આવેલા અચાનક ભયાનક પલ્ટાએ સમગ્ર કચ્છ જીલ્લાને બાનમાં લીધો...

ભુજ નગરપાલિકા દ્વારા આયોજિત ૧૧મા તબ્બકાના વોર્ડ નં ૦૭ થી ૧૧ નો સેવા સેતુ’ નો કાર્યક્રમમાં યોજાયો

ગુજરાત સરકારના પારદર્શી વહીવટના અભિગમને વેગ આપવા માટે આજરોજ તા. ૨૦.૦૩.૨૦૨૬ ના ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૭ થી ૧૧...

ઈદના દિવસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ મુસ્લિમ બિરાદરોએ ભુજની મોટી ઇદગાહ પર ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરી

એક મહિના સુધી આકરા તાપમાન માં રોજા રાખી સાથે સાથે અલ્લાહ તાલાની પૂરો મહિનો ઈબાદત કરી આજરોજ ઈદના દિવસે મોટી...

ગુંદાલા નજીક આકસ્મિક તપાસ દરમ્યાન બ્લેકટ્રેપ ખનીજનું ગેરકાયદે વહન કરતાં ત્રણ ડમ્પર પકડાયા

માનનિય કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી નીચે મુજબ છે. આજ રોજ તા.20/03/2026ના રોજ ફ્લાઇંગ...

કચ્છમાં કમોસમી વરસાદ અને પવનથી ભારે નુકસાન – તાત્કાલિક સહાયની માંગ

કચ્છ જિલ્લામાં તા. 18મી માર્ચની મધ્યરાત્રીએ આવેલ કમોસમી વરસાદ (માવઠા) અને ભયાનક પવનના કારણે સમગ્ર જિલ્લામાં વ્યાપક નુકસાન થયેલ હોવાનું...

નખત્રાણા તાલુકાની આણંદસર પ્રા. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓનું ભાવિ જોખમ માં

નખત્રાણા તાલુકાની આણંદસર પ્રા. શાળા (વિથોણ ) માં છેલ્લા ૨.વર્ષ થી એકજ શિક્ષક બાળકોને અભ્યાસ કરાવે છે. એજ શિક્ષક આચાર્ય...

બદલાતા વૈશ્વિક રાજકીય સમીકરણો વચ્ચે અદાણી ગ્રુપનો ₹10 લાખ કરોડનો ‘ગેમ ચેન્જર’ પ્લાન

વૈશ્વિક રાજનીતિના બદલાતા સમીકરણો અને સપ્લાય ચેઈનમાં આવતા અવરોધો વચ્ચે ભારતને એક અજેય આર્થિક મહાસત્તા બનાવવા માટે અદાણી ગ્રુપે સૌથી...

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અંજારના સેવા સમર્પણ ટ્રસ્ટનું અભિયાન : નિઃશુલ્ક ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અંજારના સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિના જતન અને અબોલ પક્ષીઓ પ્રત્યેકરુણાનો સંદેશ ફેલાવવા માટે અંજારના સેવા...

બાગાયત ખેડૂતો માટે વાતાવરણમાં આવેલબદલાવમાં આંબા/ખારેક પાકમાં કાળજી લેવા અંગે સંદેશઅંગે સંદેશ

આથી કચ્છ જીલ્લાના આંબા અને ખારેકની ખેતી કરતા બાગયતદાર ખેડુતોનેજણાવવામાં આવે છે કે, હાલ વાતાવરણમાં આવેલ બદલાવમાં આંબા અને ખારેક...