મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ પણ પાળી મોદી સાહેબની શીખ – કાફલો ટૂંકાવીને માત્ર 2 કારમાં પહોંચ્યા રાજુલા, આરોગ્ય મંદિરનું કર્યું લોકાર્પણ”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તરત અમલમાં મૂકી દીધો. આજે અમરેલી જિલ્લાના રાજુલા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું...