કચ્છ જિલ્લામાં ૦૮ થી ૧૪ જૂન દરમિયાન ‘પ્રગતિપથ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના દિશાનિર્દેશો મુજબ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ વિકાસની પ્રક્રિયામાં નાગરિકોની વ્યાપક લોકસહભાગીતા વધારવાના હેતુથી કચ્છ...