Breaking News

કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા વિવિધ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને રજુઆત કરવામાં આવી

વિષય: કચ્છ જિલ્લા સરપંચ સંગઠનનાં નીચે મુજબનાં મુદાઓ ધ્યાને લઈને ઉકેલવા બાબત. (૧) કચ્છ જિલ્લાની ઘણી ગ્રામ પંચાયતોના કામો પુર્ણ...

લખપત તાલુકાનાં પુનરાજપુર ગામમાં પીવાના ખરાબ પાણીના કારણે સમગ્ર ગામ લોકો બીમાર : તંત્ર ગાઢ નિંદ્રામાં

 લખપત તાલુકાનાં પુનરાજપુર ગામમાં પીવાના ખરાબ પાણીના કારણે લોકોમાં બીમારી ફેલાઈ રહી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે પુનરાજપુર ગામમાં...

આપણાં દેશના PM શ્રી મોદી ‘વિશ્વ વન્યજીવન દિવસ’ દરમ્યાન ગુજરાતના સાસણ ગીર પહોંચ્યા 

આપણાં દેશના PM શ્રી મોદી 'વિશ્વ વન્યજીવન દિવસ' દરમ્યાન ગુજરાતના સાસણ ગીર પહોંચ્યા  હતા. ત્યારે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ...

ભુજ શહેરમાં ભારે વરસાદને કારણે જે રસ્તાઓનું ધોવાણ થયું છે તેવા રોડના રીસફેસીંગના કામનું ભારે વરસાદ ગ્રાન્ટ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત અંદાજીત રૂ. ૬૭૨ લાખના કામોનું ખાતમૂહુર્ત કરાયું

ભુજ ભચાઉ હાઇવે પર મોરગર પાસે પવનચક્કીને લઈ જતું ટ્રેલર પલટી જતાં વાહન વ્યવહાર થંભ્યો

copy image ભુજ ભચાઉ હાઇવે પર આંબરડી નજીક મોરગર પાસે પવનચક્કી ને લઈ જતા ટ્રેલરે પલટી મારતા વાહન વ્યવહાર થંભ્યો...

વેકરીયા રણ રોડ પર એક્ટિવા ચાલકને ટ્રકે હડફેટે લેતા એક્ટિવા ચલાવતા યુવાન નું ઘટના સ્થળ પર જ મૌત

copy image વેકરીયા રણ રોડ પર એક્ટિવા ચાલકને ટ્રકે હડફેટે લેતા એક્ટિવા ચલાવતા યુવાન નું ઘટના સ્થળ પર જ મૌત...

રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ.૬,૨૭,૮૮૮/- નો પ્રોહીબીશનનો ક્વોલીટી કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ–કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં...

મુન્દ્રા ગાંધીધામ હાઇવે પર તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા

મુન્દ્રા ગાંધીધામ હાઇવે પર તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા સીંગતેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા સીંગતેલ...

માય ભારત નેહરુ યુવા કેન્દ્ર ભુજ.કચ્છ દ્વારા સરહદી વિસ્તાર યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન

માયભારત નેહરુ યુવા કેન્દ્ર ભુજ-કચ્છ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન યક્ષ મંદિર,...

આદિપુર લીલાશાહ ફાટક પર ભારણ વધવાના કારણે વાહનચાલકોને હાલાકી

copy image અંજારના મેઘપર બોરીચી વચ્ચે આવેલા લીલાશાહ કુટિયા રેલવે ફાટક પર અંડરબ્રીજ બનાવવાની કામગીરી  થતી નથી તેમાં પણ ગરનાળું...