Breaking News

સુરતમાં વધુ એક આગનો બનાવ

copy image સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં વહેલી સવારના અરસામાં આગનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો...

સુરતના નાનપુરામાં જીવનશૈલી એપાર્ટમેન્ટમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image સુરતના નાનપુરા ખાતે આવેલા જીવનશૈલી એપાર્ટમેન્ટમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે...

ચેક પરત ફરવાના કેસમાં આણંદના વેપારીને એક વર્ષની કેદ

copy image સત્રો જણાવી રહ્યા છે ચેક પરત ફરવાના કેસમાં આણંદના વેપારીને એક વર્ષની કેદ ફટકારવામાં આવેલ છે. આ મામલે...

નખત્રાણામાં શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનમાં શિવના અનોખા નાગદાદાના ભાવી ભક્તોને દર્શન થયાં

આજ રોજ નખત્રાણા બેરું રોડ જંગલમાં શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પ્રસંગ અનુરૂપ પૂજ્ય સંત...

રોડ પર અકસ્માતમાં માટે માત્ર ટ્રાફિક જ છે જવાબદાર…..? ચાલકોની કોઈ ભૂલ નહીં…?

copy image આપણે રોજ બરોજ કેટલાક અકસ્માતના અનેક કિસ્સાઓ સાંભળીએ છીએ તેમજ જોઈએ છીએ. કેટલાક કિસ્સાઓમાં તો આખો પરીવાર ભોગ...

ગાંધીધામમાંથી આંકડો લેતો શખ્સ ઝડપાયો

copy image  ગાંધીધામમાંથી આંકડો લેતા શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં પાણીના...

ભુજમાંથી આંકડો લેતા શખ્સને ઝડપી પાડતી એ-ડિવિઝન પોલીસ

copy image ભુજ શહેરમાં આવેલ સુમરાડેલી નજીકથી કલ્યાણ ઓપન બજારનો આંક ફરકનો આંકડો લેતા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે....

પાંચ માસથી નાસતો-ફરતો માદક પદાર્થ કેસમાં સંડોવાયેલ આરોપી દબોચાયો

copy image અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાંની એક સોસાયટીમાંથી માદક પદાર્થ ઝડપી પાડવામાં આવેલ હતો. ત્યારે સૂત્રો જણાવી રહ્યા...

પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં 29 માર્ચના ઘટ સ્થાપન સાથે 30/3થી ચૈત્રી નવરાત્રી પર્વનો આરંભ

દયાપર : લખપત તાલુકામાં આવેલા કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં આગામી ચૈત્રી નવરાત્રી પર્વનો આરંભ તા....

અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ અને વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી કચ્છના 10 દિવ્યાંગ વ્યક્તિઓને ચા ની કીટ અને કેબિન વિતરણ કરવામાં આવ્યા

આજે અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ ખાતે વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી કચ્છના અંતરિયાળ ગામડાઓના દિવ્યાંગ ભાઈઓને સ્વરોજગારી મળી રહે તે માટે...