Breaking News

ભચાઉના રામપરની વાડીમાં નવજાત શિશુને અરક્ષિત મૂકીને નાસી જનાર અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image ભચાઉના રામપરની વાડીમાં નવજાત શિશુને અરક્ષિત મૂકીને નાસી જનાર અજાણી મહિલા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે....

ભુજ શહેરના નાગોર રોડ પર ચાકી સુમરા જમાત દ્વારા 15મી સમૂહ શાદીનું આયોજન કરાયું

26 જોડલાઓનું નિકાહ પડવામાં આવી જેમાં ઘરવખરી ની વસ્તુ થી મોટા માં મોટી વસ્તુ સમાજ તરફ થી ભેટ આપવામાં આવી...

રાપર ખાતે આવેલ સણવાના સીમમાં ચરવા ગયેલ ભેસના મોમાં વિસ્ફોટ થતાં ઘાયલ

 સૂત્રો જણાવી રહ્યા છે સણવામાં ભેંસનાં મોઢામાં વિસ્ફોટ તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી...

ભચાઉમાંથી પાંચ જુગારપ્રેમીઓની અટક

copy image ભચાઉમાંથી પાંચ જુગારપ્રેમીઓની પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી...

અબડાસાના ઐડામાં પવનચક્કી પર ચેનલ ફિટીંગના કામ સમયે કંપનીના એન્જિનીયર અને મજૂરોને માર મરાતા ફરિયાદ નોંધાઈ

copy image અબડાસા ખાતે આવેલ ઐડાના સીમ વિસ્તારમાં પવનચક્કીના થાંભલા પર ચેનલ ફિટીંગના કામ સમયે કંપનીના એન્જિનીયર અને મજૂરોને માર...

ભુજમાં ભાનુશાલી સમાજ સેવા ટ્રસ્ટની કચેરીમાં આગ ભભૂકી ઉઠતાં કચેરીના રાચરચીલાં અને કાગળો બળીને ભશ્મ થયા

copy image ભુજમાં ભાનુશાલી સમાજ સેવા ટ્રસ્ટની કચેરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના...

ભુજ-મુંદરા રોડ ઉપર કેરા ગામ પાસે થયેલ ગમખ્વાર અકસ્માતના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી માનકુવા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ...

કંડલા પોર્ટ ટ્રસ્ટ માં ચાલુ નોકરીમાં કામ કરતા કર્મચારીઓ નું અવસાન થતા તેમના વારસદારો ને રહેમરાય નોકરી અપવવા બદલ ઋણ સ્વીકાર

કંડલા પોર્ટ ટ્રસ્ટ માં ચાલુ નોકરીમાં કામ કરતા કર્મચારીઓ નું અવસાન થતા તેમના વારસદારો ને રહેમરાય નોકરી અપવવા બદલ ઋણ...

સુરતમાં આગની ઘટનાઓમાં વધારો : વેસુ વિસ્તારમાં એક બંગ્લામાં આગ ભભૂકી ઉઠતાં તમામ સરસામાન બળીને ભશ્મ

ઉનાળાની શરૂઆત થઈ જ છે કે, સુરતમાં આગની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. વેસુ વિસ્તારમાં સિટીલાઈટમાં આવેલી નૂપુર હોસ્પિટલની...

કોડિનારની શિંગોડા નદીમાં એક સાથે 9 મગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ

copy image કોડિનારની શિંગોડા નદીમાં 30 જેટલા મહાકાય મગરો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો...