Breaking News

ભુજના માનકૂવામાંથી પાંચ ખેલીઓની અટક

copy image ભુજના માનકૂવામાંથી પાંચ પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રીના...

ભુજના નાના દિનારા ગામના વાડામાંથી 10 બકરીની ઉઠાંતરી થતાં નોંધાઈ ફરિયાદ

copy image ભુજના નાના દિનારા ગામના વાડામાંથી 10 બકરીની ઉઠાંતરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી...

ભુજની સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image ભુજના કોઈ ગામમાંથી  સગીરાનું અપહરણ થતાં ભોગ બનનારના પીતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે...

ઓલ ઇન્ડિયા એસી. એસટી. ઓ.બી.સી માઈનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા કોટડા ગુરુ રોહિદાસ બુદ્ધવિહારખાતેવિશ્વ ગુરુ સમાજ સુધારક પરમ પૂજ્ય સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજ ની ૬૪૮ જયંતી ની ઉજવણી કરવામાં આવી

આજ રોજઓલ ઇન્ડિયા એસી. એસટી. ઓ.બી.સી માઈનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારાગામ કોટડા તાલુકો અંજાર કચ્છ ભુજ ગુરુ રોહિદાસ બુદ્ધવિહારખાતેવિશ્વ ગુરુ સમાજ...

વાહન ટ્રાફિકથી અવિરતપણે ભરચક એવા “ચ” રોડ પર જોખમી કટ કામચલાઉ ધોરણે લોખંડના બેરીકેડ વડે બંધ કરી તમામ વાહનો સર્કલ ટુ સર્કલ જવાની વ્યવસ્થા કરાઈ

વાહન ટ્રાફિકથી અવિરતપણે ભરચક એવા "ચ" રોડ ઉપર દરેક સેક્ટરમાંથી આવતા વાહનોને બહાર નીકળી ક્રોસ થવા માટે થઈ બંન્ને વચ્ચે...

નડિયાદમાંથી નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું : બેની અટક

copy image ગુજરાતમાં નકલીની બોલબાલા વધી રહી છે ત્યારે નડિયાદમાંથી નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું હોવાનો મામલે સામે આવી...

સુરત ખાતે આવેલ ડિંડોલીમાં મેન્ટેનન્સ અને હિસાબ-કિતાબ મામલે મારપીટ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image સુરત ખાતે આવેલ ડિંડોલીમાં મેન્ટેનન્સ અને હિસાબ-કિતાબનો મામલો મારપીટ સુધી પહોંચ્યો હતો, જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...

અંજારમાં સામાન્ય મામલે એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરી દેતાં ફરિયાદ નોંધાઈ

copy image અંજારમાં સામાન્ય મામલે એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ...

ચેક પરત ફરવાનાના કેસમાં કોર્ટે સજા ફટકારી તો આરોપીએ કોર્ટમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ

ચેક પરત ફરવાનાના કેસમાં કોર્ટે સજાનો હુકમ ફટકારતાં આરોપી શખ્સે કોર્ટ સંકુલમાં જ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરેલ હોવાનો બનાવ...

દારૂ કૌભાંડના પ્રકરણમાં એક IAS અધિકારીના જામીન મંજૂર કરતાં સુપ્રીમે કહયું, ‘આરોપીને કોઈપણ બહાને જેલમાં ના રાખી શકો’

સૂત્રો જણાવી રહ્યા છે સુપ્રીમ કોર્ટે EDની કાર્યપદ્ધતિના અભિગમ સામે નારાજગી જાહેર કરી છત્તીસગઢ દારૂ કૌભાંડના પ્રકરણમાં એક IAS અધિકારીના...