Breaking News

પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા ઈચ્છુક ઉમેદવારો ૧૫મી નવેમ્બર સુધી અરજી કરી શકશે

ભારત સરકાર દ્વારા ૩જી ઓકટોમ્બર ૨૦૨૪ના રોજ જાહેર કરાયેલી પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના હેઠળ દેશની ટોચની ૫૦૦ કંપનીઓ ૧૨ મહિના માટે...

 લોન અપાવવાના બહાને રાપરના વેપારી સાથે 1.72 લાખની ઠગાઈ

copy image  લોન અપાવવાના બહાને રાપરના વેપારી સાથે 1.72 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા...

  અંજાર ખાતે આવેલ નાગલપરમાં રહેનાર એક મહિલાના ખાતામાથી ગૂગલ પે ચાલુ કરાવવા મામલે 1.50 સેરવાઈ ગયા

copy image   અંજાર ખાતે આવેલ નાગલપરમાં રહેનાર એક મહિલા સાથે ગૂગલ પે ચાલુ કરાવવા મામલે 1.50 લાખની ઠગાઈ થતા પોલીસ...

ગાંધીધામ ખાતે આવેલ વર્કશોપમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ૧૫ કાર બળીને ખાખ : દુકાનદારને અઢી કરોડનું નુકસાન

copy image ગાંધીધામ ખાતે આવેલ ટાટા વર્કશોપમાં આગ ભભૂકી ઉઠતા ૧૫ કાર સળગીને ભષ્મ થઈ. આ મામલે સૂત્રો દ્વારા વધુમાં...

દારૂડિયાઓ બની ચૂક્યા છે બેફામ : ગાંધીધામ શહેરના રેલવે પોલીસ મથકમાં પીધેલો ઘૂસી આવતા ધરપકડ

copy image હવે તો દારૂડિયાઓની હિંમત દિન પ્રતિ દિન વધી રહી છે, તેમણે કોઈ કાયદા કાનૂનનો ડર જ ન હોય...

માંડવી ખાતે આવેલ ફરાદીમાંથી 1.69 લાખના મુદ્દામાલ સાથે પાંચ ખેલીઓ પોલીસ ઝડપાયા

copy image માંડવી ખાતે આવેલ ફરાદીમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓને રોકડ સહિત કુલ 1.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પોલીસે પાડયા...

“કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી (ખનીજ) ભરેલ બે ટ્રેકટરને પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં...

ભચાઉમાંથી 62 હજારના મુદ્દામાલ સાથે છ ખેલીઓ ઝડપાયા

copy image ભચાઉમાં જાહેરમાં જુગાર રમતા છ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ...

પહાડી વિસ્તારામાં હુમલો કરનાર આતંકીઓને જડબાંતોડ જવાબ : મણિપુરમાં હુમલો કરનાર 11 કુકી આતંકવાદીઓને કરાયા ઠાર

copy image  સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, મણિપુરમાં ગત દિવસે એટલે કે સોમવારે મોટી સફળતા મેળવતાં સુરક્ષા દળોએ...

રણોત્સવમાં જવા આવવા માટે આખરે એસટી વિભાગ દ્વારા બસ શરૂ કરાઈ

રણોત્સવ ખાતે બહારગામથી બસમાં આવતા મુસાફરો તેમજ ભુજના પ્રવાસીઓને રણોત્સવનો લાભ લઇ શકે તે માટે શરૂ કરાઈ બાદ કલેકટરની સુચના...