નખત્રાણામાં ધોળાદિવસે બપોરના ભાગમાં બંધ મકાનનાં તાળાં તોડીને થઈ ચોરી.
નખત્રાણાનાં આ વિસ્તારમાં વાહનોની સતત અવરજવર થકી ધમધમતા અને ભરચક રહે છે. તેવા વથાણચોક નજીકના રૈયાણી નગરમાં રહેતા ખાનગી કંપની...
નખત્રાણાનાં આ વિસ્તારમાં વાહનોની સતત અવરજવર થકી ધમધમતા અને ભરચક રહે છે. તેવા વથાણચોક નજીકના રૈયાણી નગરમાં રહેતા ખાનગી કંપની...
અંજાર તાલુકામાં આવેલ મારિંગણા ગામે રૂા.51.61 લાખના વિવિધ વિકાસકામો માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરે લોકાર્પિત કર્યાં હતાં. 26-11ના શહીદોને 2 મિનિટની...
શહેર સુધરાઇ દ્વારા વિવિધ વિકાસકામેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રાજેન્દ્રબાગ બ્યૂટિફિકેશનનું કામ, લેકવ્યૂ હોટલ સામે ઉમેદનગર માર્ગ પાસે ફૂટપાથનું...
આ વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી વીજ વાયર, વીજ થાંભલા બદલાવાયા નથી અનેક થાંભલા જર્જરિત હાલતમાં પડયા છે. ગાંધીધામ શહેરના ઓસ્લો...
સુખપર ગામમાં કોરોના મહામારી એટલી વધી ગઈ છે કે ગામના લોકોએ મળીને તા.26-11-20 થી 5-12-20 સુધી દરરોજ સાંજે 6:00 થી...
ભુજ તાલુકાના એરપોર્ટ રોડ આશાપુરા નગરમાં મેદાન નજીક આવેલી એક દુકાનના તાળાં તોડી ચોરોએ આ દુકાનમાંથી રૂ.10,100ની માલની ચોરી કરી...
વધતી જતી કોરોના મહામારી સામેની જંગને જીતવા અને લોકજાગૃતિ માટે વધુ એક વખત વહીવટીતંત્ર અંજારમાં એકશન મોડમાં જોવા મળ્યું હતું....
ભચાઉ તાલુકામાં આવેલ કબરાઉ ગામે 40 જેટલા આ વિસ્તારના વંચિત તબક્કાના બાળકોને માટે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરાયું છે. રમત-ગમત, આરોગ્ય,...
વધતાં જતાં કોરોના મહામારી સામે આરોગ્ય વિભાગે જંગ છેડી છે અને વધુમાં વધુ લોકોના કોરોના ટેસ્ટની દિશામાં ગતિવિધિ આગળ વધી...
દિવસેને દિવસે વધતા જતા કોરોના સંક્રમણ સામે નિયમનું પાલન ન થવાનાં કારણે તંત્ર દ્વારા કડકાઇથી તપાસ હાથ ધરી છે. માસ્ક...