India

ટીબીની નિયમિત સારવાર લેનારા ૯૦ ટકા દર્દીઓ સાજા થઇને સામાન્ય જીવન જીવી શકે છે

દર વર્ષે ૨૪ માર્ચના દિવસે દુનિયામાં ટીબી રોગને નિર્મૂળ કરવાના અડગ નિર્ધારને પુન:દોહરાવવા માટે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે...

પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા રાજ્ય સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન વેગવંતુ

ખેડૂત મિત્રો, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિનું મિશન આરંભ્યું છે.  જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલમોડેલ...

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિના વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા

copy image આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર નવ મહિના વિતાવ્યા બાદ, નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, બે અન્ય...

૧૬ માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ : રસી એટલે અનેક ગંભીર બીમારીઓથી બચવાનું પ્રથમ પગલું

copy image         દેશભરમાં દર વર્ષે ૧૬ માર્ચેને રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.સરકાર દ્વ્રારા “દો બુંદ જિંદગી કે” સ્લોગન સાથે...

મહાકુંભ પ્રયાગરાજથી પરત આવતો ગુજરાતી પરીવાર કાળનો કોળિયો બન્યો

copy image મહાકુંભ પ્રયાગરાજથી પરત આવતા ગુજરાતી પરીવારને અકસ્માત નડ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી...

મુંબઈના અલીબાગ નજીક દરિયામાં એક બોટમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

copy image મુંબઈ શહેરના અલીબાગ નજીક દરિયામાં એક બોટમાં આગ ભભૂકી ઉઠી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બનાવ આજે વહેલી...