India

ચાઇનીઝ દિવડાઓનું કરાયું ત્યાગ: કચ્છમાં ગોબરના દિવડાઓની માંગમાં વધારો

ભારત-ચીન સીમાના તણાવને લીધે લોકોના મનમાં દેશપ્રેમનો દીપ ચોક્કસ પ્રજ્જવલિત થઈ ગયો છે ,જેની અસર દીવાળી પહેલા કચ્છમાં દીવડાની બજારમાં...

ઈદ-એ-મિલાદ-ઉન-નબી : ઈદની પૂર્વ સંધ્યાએ મસ્જિદો રોશનીથી ઝગમગી ઉઠી

ઇસ્લામ ધર્મના લોકો પયગંબર હજરત મોહમ્મદના જન્મદિવસને ઈદ-એ-મિલાદ-ઉન-નબી અથવા ઈદ-એ-મિલાદ ના સ્વરૂપે ઉજવણી કરે છે. ઈસ્લામિક કેલેન્ડર મુજબ , આ...

પાલડીમાં ભવ્ય માંડલાની રચના કરાઈ હતી

પાલડીમાં શ્રી વિશ્વનંદિકર જૈન સંઘ ખાતે નવપદજીની શાશ્વતિ ઓળી આરાધના અંતર્ગત પૂ. પન્યાસ સત્વબોધિ વિજયજી મ.સા. તથા ગણિવર્ય વિજયજી મ.સા.ની...

દાણીલીમડામાં 6,000 બોટલ ઇંગ્લિશ દારૂનું રેકેટ પકડતા 3ની ધરપકડ

લોકડાઉનના કારણે કેટલીક ગેરકાનૂની પ્રવૃતિઓ વધી રહી છે. તથા ગુજરાત રાજયમાં દારૂ પ્રોહિબિટેડ હોવા છતાં લોકો તેનો ધંધો કરી મોટા...

આદિપુરમાં પાંચ શકુની શિષ્યો જુગાર રમતા પકડાયા

કચ્છના જોડિયા શહેર ગણાતા આદિપુરના નવવાળી વિસ્તારમાં અંબે માતાજીના મંદિરની નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શકુની શિષ્યોની અટકાયત કરી પોલીસે...

પાક સરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને કાળજી લેવા હવામાન ખાતા દ્વારા ખેડૂતોને સતર્ક રહેવા અનુરોધ

હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વરસાદની આગાહી હોઈ જેને ધ્યાનમા રાખીને ખેડુતોને પાક સંરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને સુરક્ષા...

માં આશાપુરા માતાના મંદિરની અનોખી મહિમા, વિમોચન

જય માં આશાપુરા સવંત ૧૬૧૦માં ભુજમાં માં આશાપુરા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાનાં સ્મયમાં માં આશાપુરા...

ESICએ કહ્યું-જેમણે કોરોના દરમ્યાન નોકરી ગુમાવી છે તેને 50% પગારએ 3 માસ સુધી આપવામાં આવશે

કોરોનાકાળમાં કેટલાક લોકોએ નોકરી ગુમાવી છે તો કેટલાક લોકોના ધંધા બંધ થઈ ગ્યાં છે. આવી પરિસ્થિતિએ લોકો જીવન ટુંકાવે છે...