India

નૂતનવર્ષ ના સમયે પાકિસ્તાન એ કર્યો સરહદપર ગોળીબાર: ત્રણ નાગરીક સહિત એક જવાનનું પણ મૃત્યુ.

ભારતમાં દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે પરંતુ પાકિસ્તાન તેની નાપાક હરકત બંધ કરવાનું નામ નથી લેતું. આ દરમિયાન ફરી...

આદિપુરમાં દુકાનમાંથી પિતા પુત્ર હાલી જતાં ભારે હલચલ મચી

આદિપુરની ચોસઠ બજારમાં પોતાની દુકાનેથી પિતા અને પુત્ર ગુમ થઈ જતાં ભારે હલચલ મચી હતી. મેઘપર બોરીચીના મંગલેશ્વર નગરમાં રહેતા...

રાજ્યની તમામ જેલના 430 કર્મચારીઓને દિવાળીપર્વે અપાયું પ્રમોશન.

મહિલા-પુરૂષ સિપાઇઓ અને હવાલદારોને સુબેદાર તરીકે રાજ્યના જેલ ADG ડો.કે.એલ.એન. રાવ દ્વારા બઢતી કરવાના ફરમાન જાહેર. રાજ્યની બધી જેલના કુલ...

દિલ્હીમાં કોરોના થી એક જ દિવસમાં 104 લોકો મોતને ભેટ્યા

ભારતની રાજધાની દિલ્હીમાં covid-19 અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. લોકડાઉન પછી દિલ્હીમાં પ્રદૂષણ વધવાની સાથે સાથે કોરોના અને...

ખારુ મીઠું પણ બન્યું મીઠાઇ સમું: મિયાંહુશેન

અહીં સરપંચો માટે સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ત્રણ જિલ્લાના સરપંચોએ પોતાના વિચારો ગૃહમંત્રી અમિતભાઇ શાહને આપ્યા હતા. ધોરડેના સરપંચ...

ધોરડોનાં સંમેલનમાં આજે કચ્છી કલાકારો જમવાશે રંગ

 ધોરડોનાં સંમેલન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અન્વયે યોજાનાર સરપંચ...