India

ભુજ સહિત અનેક જિલ્લામાં કોરોનાના નવા કેસમાં વધારો.

ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધ્યું હોય તેમ જિલ્લા મથકે 7 અને તાલુકામાં 3 મળી ટોટલ 10 સહિત જિલ્લામાં આજે કોરોનાના...

અંજાર તાલુકામાં આવેલ સતાપર ગામના વ્યક્તિએ પોતાના ઘરે ઝાડમાં ગળેફાંસો ખાઈ પોતાનો જીવ લીધો.

અંજાર તાલુકામાં આવેલ સતાપર ગામમાં રહેતા માવજી અમરાભાઈ ડુંગરિયા (ઉ.વ. 49)નામના વ્યક્તિએ પોતાના ઘરે ઝાડમાં ગળેફાંસો ખાઈ આ પગલું ભરી...

કોઠારામાં પણ માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલાયા.

કોરોના મહામારીનાં કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે, છતાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી રાખતા, માસ્ક વગર ફરતા...

નખત્રાણામાં ધોળાદિવસે બપોરના ભાગમાં બંધ મકાનનાં તાળાં તોડીને થઈ ચોરી.

નખત્રાણાનાં આ વિસ્તારમાં વાહનોની સતત અવરજવર થકી ધમધમતા અને ભરચક રહે છે. તેવા વથાણચોક નજીકના રૈયાણી નગરમાં રહેતા ખાનગી કંપની...

શહેરની સુવિધા ગામડાંના લોકોને મળે તેવી સરકારની નેમ.

અંજાર તાલુકામાં આવેલ મારિંગણા ગામે રૂા.51.61 લાખના વિવિધ વિકાસકામો માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરે લોકાર્પિત કર્યાં હતાં. 26-11ના શહીદોને 2 મિનિટની...

ભુજમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ,ત્રણ કરોડના ખર્ચે તૈયાર થશે રેનબસેરા.

શહેર સુધરાઇ દ્વારા વિવિધ વિકાસકામેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રાજેન્દ્રબાગ બ્યૂટિફિકેશનનું કામ, લેકવ્યૂ હોટલ સામે ઉમેદનગર માર્ગ પાસે ફૂટપાથનું...

ગાંધીધામમાં જર્જરિત વીજ થાંભલો કાર ઉપર ધરાશાયી થતાં, કાર થાંભલા નીચે ચિબાઈ ગઈ હતી.

આ વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી વીજ વાયર, વીજ થાંભલા બદલાવાયા નથી અનેક થાંભલા જર્જરિત હાલતમાં પડયા છે. ગાંધીધામ શહેરના ઓસ્લો...

સુખપર ગામમાં કોરોના કેસ વધતાં સ્વૈચ્છિક લોકડાઉન કરીયું.

સુખપર ગામમાં કોરોના મહામારી એટલી વધી ગઈ છે કે ગામના લોકોએ મળીને તા.26-11-20 થી 5-12-20 સુધી દરરોજ સાંજે 6:00 થી...

ભુજમાં આશાપુરા નગરમાં મેદાન નજીક આવેલી એક દુકાનના તાળાં તોડી ચોરાઇ.

ભુજ તાલુકાના એરપોર્ટ રોડ આશાપુરા નગરમાં મેદાન નજીક આવેલી એક દુકાનના તાળાં તોડી ચોરોએ આ દુકાનમાંથી રૂ.10,100ની માલની ચોરી કરી...

અંજારમાં પણ માસ્ક નહિ પહેરનારા લોકો દંડયા.

વધતી જતી કોરોના મહામારી સામેની જંગને જીતવા અને લોકજાગૃતિ માટે વધુ એક વખત વહીવટીતંત્ર અંજારમાં એકશન મોડમાં જોવા મળ્યું હતું....