Crime

માલદીવ જતાં લોકો સાવધાન :ભારતીય પ્રવાસીઓ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ એક મહત્વપૂર્ણ અને ગંભીર એડવાઈઝરી જારી કરી

ઉનાળુ વેકેશનનો સમય નજીક છે ત્યારે માલદીવ જવાના પ્લાનિંગમાં રહેલા ભારતીય પ્રવાસીઓ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ એક મહત્વપૂર્ણ...

વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્ટ ડિનર દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર; આબાદ બચાવ

copy image અમેરિકા-ઇરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વોશિંગ્ટનમાં જ હુમલો થતાં દોડધામ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી...

 રવિવારે `રવિ’નો પ્રકોપ કચ્છ પર અગનગોળો બનીને વરસ્યો ;પારો 45ને પાર

copy image  રવિવારે `રવિ'નો પ્રકોપ કચ્છ પર અગનગોળો બનીને વરસ્યો હતો. લૂ ઓકતા ઉની વાયરા સાથે વરસતી અગનજ્વાળા વચ્ચે અંજાર-ગાંધીધામને આવરી...

કિડાણામાં લોહિયાળ ઘરકંકાસ પતિએ કરી પત્નીની હત્યા

copy image ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા પર કુહાડી વડે જીવલેણ...

નખત્રાણાના બાંડિયારામાં સ્ટોન ક્રશરની ટોપલીમાં પડી જતાં 25 વર્ષીય યુવાનનું મોત

copy image નખત્રાણાના બાંડિયારામાં સ્ટોન ક્રશરની ટોપલીમાં પડી જતાં 25 વર્ષીય યુવાન સહદેવ કિરણ બારિયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,  મળતી માહિતી અનુસાર...

લો.. બોલો..  આદિપુરના વોર્ડ-ફોર એ.એફ. વિસ્તારમાં ત્રણ મતદાર જીવિત હોવા છતાંય મૃત જાહેર કરાયા

 આદિપુરના વોર્ડ-ફોર એ.એફ. વિસ્તારમાં ત્રણ મતદાર જીવિત હોવા છતાંય મૃત જાહેર કરી   દેવાયા હોવા મામલે ફોજદારી  ફરિયાદ દાખલ કરવા પોલીસમાં...

સામખીયારી પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશન (અંગ્રેજી દારૂ) નો ડેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકથી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી આગામી ચુંટણીને...

ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશન (અંગ્રેજી દારૂ) નો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી આગામી ચુંટણીને...

ભુજમાં સાક્ષી ખાનીયા હત્યા કેસમાં બે શખ્સોને આજીવન કેદની સજા ફટકારતો સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો

૨૮ ઓગષ્ટ ૨૦૨૫ના રોજ કોલેજના ગેટ પાસે ખેલાયો હતો લોહિયાળ ખેલ : ભુજની સેશન્સ કોર્ટનો ધાક બેસાડતો ચૂકાદો: સરકારી વકીલ...

આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષોને ક્યારેય ભુલાવી શકાશે નહીં : મોદી

copy image જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલ 2025ના આતંકવાદી હુમલામાં 26 નાગરીકોએ જીવ ગુમાવ્યો હતો. પહેલગામ હુમલાની પહેલી વરસીએ પીએમ મોદીએ હુમલાના મૃતકો...