ભરૂચની અંબિકાનગર સોસાયટીમાં મકાન માલિક જાગી જતાં તસ્કરો દિવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા:ચોરીનો નિષ્ફળ પ્રયાસ
ભરૂચની અંબિકાનગરમાં સોસાયટીમાં ગતરોજ તસ્કરો ત્રાટક્યા હતા. સદનસીબે મકાન માલિક જાગી જતાં તસ્કરો મકાનની દીવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા હતા....