Kutch

વરસામેડી નજીક ધડાકાભેર અકસ્માત સર્જાયો : બેકાબૂ બનેલો આઇસર ટેમ્પો ગેરેજમાં ઘૂસી ગયો

copy image અંજારના વરસામેડી નાકા નજીક રેલવે સ્ટેશન રોડ પર ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેકાબૂ બનેલો આઇસર ટેમ્પો ગેરેજમાં...

ભુજમાં ધોળા દિવસે બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 1.80 લાખની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર

copy image ભુજમાં ધોળા દિવસે બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. બંધ ઘરના તાળા તોડી...

ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સ એક વર્ષ માટે જેલના હવાલે

copy image ચેક પરતના પ્રકરણમાં ભુજના આરોપી શખ્સને એક વર્ષની કેદ ફરકારવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી...

ભુજ તાલુકાના કિશાનોને અતિવૃષ્ટિમાં સહાય આપવા અંગે મામલતદાર સમક્ષ રજૂઆત

જયભારત સાથે જણાવવાનું કે, ગત તા. ૨૭/૯/૨૦૨૫ થી સતત સાત દિવસ સુધી વરસાદ વરસતા તેના કારણે કિશાનના ખેતર/વાડીના પાકો જેવા...

પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી

  ગુજરાત રાજય પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વિશેષ કામગીરી, આયોજન, યોજના અમલીકરણ તથા ખેડૂતોને તાલીમ-પ્રોત્સાહન, વેંચાણમાં મદદ સહિતની કામગીરી કરી રહ્યું છે. ત્યારે કચ્છ...

પ્રોહિબિશનના ગુનામાં 13 વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજસ્થાન રાજ્ય ખાતેથી પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા...

અંજારના ચાંદ્રાણી ગામની ચાર વાડીઓમાંથી વાયરો પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર

copy image   અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામના વાડી વિસ્તારમાં આવેલ ચાર વાડીઓમાંથી રૂા. 26,550 ના 107 મીટર વાયરની ચોરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો...

ભુજમાં માનસિક રીતે અસ્વસ્થ 32 વર્ષીય પરીણીતાએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

copy image ભુજમાં માનસિક રીતે અસ્વસ્થ 32 વર્ષીય પરીણીતાએ એસિડ ગટગટાવી લેતા તેમનું મોત થયું છે. આ મામલે વધુમાં પ્રાપ્ત...

ખેતરમાં કામ કરી રહેલ 32 વર્ષીય યુવાનને ટ્રેક્ટર અને થ્રેશર મશીન વચ્ચેની ચોકડી લાગતાં મોત

copy image અંજાર ખાતે આવેલ લાખાપરના ખેતરમાં કામ કરી રહેલ 32 વર્ષીય યુવાનને ટ્રેક્ટર અને થ્રેશર મશીનની વચ્ચેની ચોકડી લાગતાં...

પાક નુકસાની અંગે અરજી કરવા ઈચ્છતા ખેડૂત મિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શન

ખેડૂત ખાતેદારોને જણાવવાનું કે, ઓક્ટોબર-૨૦૨૫ના અંતમાં પડેલા વરસાદના કારણે થયેલી નુકસાનીના પગલે સરકારશ્રી દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું...