કચ્છમાં અપમૃત્યુના અલગ-અલગ ચાર બનાવો
નખત્રાણાના આણંદસર બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા બાદ ઇજાના પગલે શખ્સનું મોત થયું : નખત્રાણાના આણંદસર શખ્સ ગત તા. 5 2ના બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા બાદ ઇજાના પગલે પથારીવશ થયા બાદ તેમનું મોત થયું હતું આણંદસર ખાતે રહેતા શખ્સ ગત તા. 5-2ના મોટર સાઇકલ લઇને આવતા હતા દેશલપર પાસેની શાળા નજીક આકસ્મિક રીતે પડી જતા તેઓને શરીરમાં ગંભીર ઇજાઓ પહોચતાભુજની ખાનગી હોસ્પિટલમાં દોઢેક માસસુધી દાખલ રહી સારવાર બાદ પથારી પર આરામ કરવા ...