લગ્ન પ્રસંગે જતાં ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો : એકનું મોત
copy image અંજારના ભુવડ વિસ્તારમાં અજાણ્યા ટ્રકે કારને ટક્કર મારતા કર્મા સવાર ત્રણ મિત્રો ઇજાગ્રત થયા જેમથી એકનું ઘટનાસ્થળે જ...
copy image અંજારના ભુવડ વિસ્તારમાં અજાણ્યા ટ્રકે કારને ટક્કર મારતા કર્મા સવાર ત્રણ મિત્રો ઇજાગ્રત થયા જેમથી એકનું ઘટનાસ્થળે જ...
માનકૂવામાં ગઇકાલે બાઇકચાલક મૂળ વડાવા કાંયા હાલે મિરજાપર રહેતા 16વર્ષીય કિશોર ને પાછળથી ટ્રકે અડફેટે લેતાં ગંભીર ઇજાના પગલે મોત નીપજયું હતું મૂળ નખત્રાણા તાલુકાના વડાવા કાંયાના હાલે મિરજાપર રહેતા 16 વર્ષીય પુત્ર ગઇકાલે રાત્રે વડવા કાંયાથી પરત પોતાના ઘરે મિજાપર સ્પેલન્ડર બાઇક લઇને આવી રહ્યો હતો, ત્યારે રાત્રે 9-30 વાગ્યે માનકૂવા પાસે એમઆરએફ ટાયરના વર્કશોપ સામે પહોંચતાએ બાઇકને પાછળથી ટક્કર મારતાં ચેતન ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તેના પિતા લઇ આવ્યા હતા જ્યાના ફરજ પરના તબીબે મૃત જાહેર...
copy image કુકમા ગામે હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં મૂળ બોટાદના બરવાળા બાજુના એવા શ્રમજીવી પરિવારની 23 વર્ષીય પરિણીતાએ તેના બે સંતાન ચાર વર્ષીય બાળકી અને દોઢ વર્ષના દીકરા સાથે સામૂહિક ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કુકમા ગામે અરેરાટી ફેલાવનારા આ બનાવ અંગે પદ્ધર પોલીસ મથકેથી મળેલી માહિતી અનુસાર કુકમાના આહીર સમાજની વાડી પાછળ કનૈયાબેના કબજાના માલિકની ઓરડીમાં બોટાદ બાજુના એક યુવાનનો શ્રમજીવી પરિવાર રહે છે. સાંજે 5થી 6 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર પરિણીતીએ છતમાં લાગેલા લોખંડના એંગલમાં દોરી બાંધીને પોતે તેમજ તેના બે સંતાન દીકરી અને દીકરા સાથે સામૂહિક રીતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અરેરાટીભર્યા બનાવની જાણ થતાં પદ્ધર પોલીસ ...
copy image ગઇકાલે રાતે બેંગ્લોરમાં તુમકુરુ-બેંગ્લોર ધોરીમાર્ગ પર મૂળ નખત્રાણાના મથલના પાટીદાર પરિવારની કારને અકસ્માત નડતાં આ કાર સળગી ઉઠતાં 16 વર્ષીય કિશોરી ઘટનાસ્થળે જ આગમાં ભડથું થઇ હતી જ્યારે પરિવારના અન્ય સાત સભ્ય ઘાયલ થયા હતા જેમાં કિશોરીની માતા અને ભાઇ તેમજ પિતરાઇ ભાઇ ગંભીર રીતે 60થી 80 ટકા દાઝી જતાં તેઓની સ્થિતિ ગંભીર છે. આ કરૂણ અકસ્માત અંગે પરિજનો પાસેથી મળેલી માહિતી મુજબ મૂળ મથલના રહેવાસીનો પરિવાર ધંધાર્થે બે પુત્રના પરિવાર સાથે બેંગ્લોર સ્થાયી થયો હતો. ગઇકાલે રાતે આ આખો પરિવાર જમણવાર પ્રસંગેથી પરત પોતાના ઘરે કારથી ફરી રહ્યો હતો ત્યારે તુમકુર-બેંગ્લોર ધોરીમાર્ગ પર બેંગ્લોર ઇન્ટરનેશનલ એક્ઝિબીશન સેન્ટર પાસે બ્રિજ પર બલેનો કાર સાથે ટક્કર થતાં પોકાર પરિવારની કાર એક સાઇડ પલ્ટીને 100થી 200 મીટર ઘસડાઇ હતી. આ અકસ્માતની કરૂણતા એ હતી કે કાર ઘસડાતાં તણખા ઝરતાં પેટ્રોલની ટાંકીમાં આગ લાગતાં જોતજોતામાં બનાવે વધુ ગંભીર સ્વરૂપ લીધું હતું જેમાં દિવ્યા કારમાંથી બહાર ન નીકળી શકતાં પરિવારની સામે સળગતી કારમાં ભડથું થઇ હતી. સળગતી કાર અને પરિવારના રડતા અવાજોથી વાતાવરણ ગમગીન બન્યું હતું અને આ અંગેના અનેક વીડિયો પણ વાયરલ થયા હતા. આ અકસ્માતના બનાવમાં શાંતિભાઇ ઉપરાંત તેમના પત્ની અને બે પુત્ર તેમજ તેમના પુત્રવધૂ અને પૌત્રાઓ ઘાયલ થયા છે જ્યારે પૌત્રીનું મૃત્યુ થયું છે. ઘાયલોને વિક્ટોરિયા હોસ્પિટલમાં સારવાર અંગે...
copy image નાગણી કંડલા હાઈવે પર શનિવારે બપોરના અરસામાં ખાદ્યતેલ ભરેલી ટેન્કર અને ટ્રોલી વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. બંને...
copy image ભુજ તાલુકાના કેરાના વાડીવિસ્તારમાં ઢળતી સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ચાર જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડયા હતા. સાંજે સાત વાગ્યાની આસપાસ કેરા ગામે પિયાવા વિસ્તારમાં શખ્સની વાડીની વચ્ચે ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા ચારે શખ્સને રોકડા રૂા....
ભચાઉ તાલુકાના વોંધ નજીક મોટર સાઈકલની ટકકરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 57વર્ષીય આધેડ મહિલા નું મૃત્યુ થયું હતું. વેંધ ગામની મહિલા ગત તા .19/4ના સવારે 8 વાગ્યાના અરસામાં વેંધથી પગપાળા છાડવાડા રામદેવપીર મંદિર જવા નીકળ્યા હતા. તે દરમ્યાન નાયરા પેટ્રોલપંપ પાસે 300 મીટર દૂર સામખિયાળી તરફ જતા નેશનલ હાઈવે ઉપર મોટર સાઈકલના ચાલકે ટકકર મારતા તેમને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી.ઈજાગ્રસ્ત હાલતમાં આ મહિલાને ભચાઉ સરકારી હોસ્પિટલ ખાતે લવાતા ત્યના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકનાએ વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
copy image રાપરમાં વૃદ્ધાની પજવણી સાથે ચાર જણે તેમના પર હુમલો કર્યો હોવાનો મુદો પોલીસ દફ્તરે નોંધાયો હતો. શહેરમાં ગત તા. 17/4ના સવારે 11.30 વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે 65 વર્ષીય મહિલાએ રાપર તાલુકાના સેલારીના આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તહોમતદારોએ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી ઘરના આંગણામાં ત્રિશૂલ મારી ર40 હજારનું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ ભોગ બનનાર ઉપર ત્રિશૂલ અને લાકડી વડે હુમલો કરવા સાથે તેમનું વત્ર ફાડી નાખ્યુ હતું. ફરિયાદીએ લેન્ડ ગ્રેબિંગનો કેસ કરતાં તેના મનદુ:ખ તથા કેસ પરત લેવા મુદ્દે હુમલો કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ બનાવમાં ભોગ બનનારને અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. રાપર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ...
copy image લખપત તાલુકાના પાનધ્રોમાંથી પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે એલસીબીએ રૂા. 53,400નો શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. દરોડા દરમ્યાન આ કામનો આરોપી હાજર મળ્યો ન હતો. એલસીબી દ્વારા મળતી માહિતી મુજબ એલસીબીના પીઆઇ એસ.એન. ચૂડાસમા અને પીએસઆઇ ટી.બી. રબારીની સૂચના અને માર્ગદર્શનના અનુસંધાને એલસીબીની ટીમ શનિવારે અડધી રાત્રે લખપત તાલુકામાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે, અપનાનગર-પાનધ્રોના રહેવાસી ઈસમ પોતાના કબજા ભોગવટાનાં મકાનમાં...
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ કચ્છનો વિકાસ ચાર મુખ્ય સ્થંભો પર કરેલ છે, ઔદ્યોગિક, ખેતી,પ્રવાસન અને ડેરી. આ...