Kutch

વરસામેડી તેમજ રાપરમાં વિજશોકથી બે યુવાનના મોત

વરસામેડીમાં ચાંપની મરંમત વેળાએ વીજશોક 31 વર્ષીય યુવાને એ જીવ ખોયો હતો  વરસામેડીમાં કકનહોમ વિસ્તારમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. આ સોસાયટીમાં રહેનારો  યુવાન પોતાના ઘરે વીજ મોટરની ચાંપ રિપેર કરી રહ્યો હતો. તે દરમ્યાન  તેને વીજશોક લાગતાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો તેમજ બીજો એક બનાવ રાપરના રામવાવમાં  મોટર ચાલુ કરવા જતાં 41વર્ષીય યુવાનને  વીજશોક ભરખી ગયો હતો આ બનાવ રાપરના રામવાવ ગામની  સીમમાં ખેતરમાં બન્યો હતો.  ખેડૂત  ગઈકાલે સાંજના...

ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડી વિસ્તારમાં રહેનાર 15 વર્ષીય  કિશોરીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું

copy image ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડી વિસ્તારમાં રહેનાર 15 વર્ષીય  કિશોરીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. શહેરના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડા વિસ્તારમાં શેરી નંબર ત્રણમાં થોડા સમય પહેલાં કિશોરી અને તેનો પરિવાર અહીં રહેવા આવ્યો છે. મજૂરીકામ કરનારો આ પરિવારના અન્ય સભ્યો ગઈકાલે કામે હતા, તે સમયે યુવતી ઘરે એકલી હતી, જે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર તેણીએ પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ પોતાના જીવન ટુકવ્યું હતું . બનાવ અંગેનું કોઈ કારણ હજુ બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસ દ્વારા...

નાગલપરના  શખ્સ વિરૂદ્ધ યુવતી નું અપહરણ કરી દુષ્કર્મ કર્યાના કેસમાં આરોપીને   નિર્દોષ છોડી મુકવાનો અદાલતનો  હુકમ  

  નાગલપરના  શખ્સ વિરૂદ્ધ યુવતી નું અપહરણ કરી દુષ્કર્મ કર્યાનો કેસ નોંધાયો હતો,જેમાં આરોપી  નિર્દોષ છોડી મુકવાનો અદાલતે હુકમ કર્યો . યુવાન  વિરૂદ્ધ નખત્રાણા પોલીસ મથકે યુવતી  ની માતાએ નોંધાવેલ ફરિયાદ બાદ આ કેસ ભુજની સ્પે.  પોકસો કોર્ટમાં  ચાલી જતા     આઠ મૌખિક અને 12 દસ્તાવેજી પુરાવા તપાસમાં આવ્યા જેમાં પાંચમા અધિક સેશન્સ જજના જણાવ્યા અનુસાર , મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓમાં વિરોધાભાસ આવે છે  અને ભોગ  બનનાર સાથે જોરજબરદસ્તી પણ થઈ નથી આથી આરોપીને નિર્દોષ છોડી મુકવા અદાલત દ્વારા  આદેશ...

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા એ આડેસર પોલીસ સ્ટેશન નુ ઈન્સ્પેકશન યોજાયું

હાલ લોકસભા ચૂંટણી ની તૈયારી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર...

સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અંજારમાં ટ્રાફિક નિયમન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું.

અંજાર શહેરમાં શ્રી સ્વામીનારયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા કથાનું આયોજન રાધે રિસોર્ટ સામે,અંજાર ખાતે પ્રારંભ થયો છે. શ્રી સ્વામીનારાયણ...

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી 25 વર્ષીય એક  યુવતી પર બળાત્કાર આચરતા શખ્સ વિરુદ્ધ પોલીસ  મથકે ફરિયાદ  નોંધાઇ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજ્બ શહેરના એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી યુવતીને  પોતાના છૂટાછેડા થઇ ગયાનું કહી  લગ્નની  લાલચ આપી બળાત્કાર આચરતા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં  રહેનારા મૂળ મેરાઉ તા. માંડવી ના એક યુવક વિરુદ્ધ આજે પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવી  હતી. આરોપીએ 25 વર્ષીય એક  યુવતીને પોતાના  છૂટાછેડા થઈ ગયાનું જાળાવી...

 ચિત્રોડમાં પાંચ બળદની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ

  ચિત્રોડમાં રહી કરિયાણાની દુકાન તથા દૂધ ડેરી ચલાવતા યુવાને ગામના પાચ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ ગત તા. 22/3ના વથાણમાં પોતાના બે બળદ રાખ્યા હતા જે જોવામાં ન આવતાં તેમણે પોતાની  દુકાનના સી.સી.ટી.વી.ના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં પાંચ શખ્સો વથાણમાંથી બળદ લઈ  આવતા  જોવા મળ્યા હતા. બાદમાં એક ગાડી  આવી હતી. આ શખ્સો  ત્રણ લોકોના પાંચ બળદ બાંધીને તસ્કરી કરી હતી . જેમાં ફરિયાદીના એક બળદને માર મારતાં તેને અસ્થિભંગ  સહિતની ઈજાઓ પહોંચી હતી. આરોપીઓને પકડી પાડવા  પોલીસે આગળની કાયદેસરની...

સૂરજ શિક્ષણધામ હરીપર(ભુજ)ની વિધાર્થિનીઓ દ્વારા SVEEP અંતર્ગત  “ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ”  થીમ ઉપર વિશાળ માનવ સાંકળ રચના કરાઇ

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત આ વખતે ભારતના ચૂંટણી પંચ દ્વારા "ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ" ની  થીમ  આપવામાં આવેલ છે...

ભચાઉમાં પડી જતાં યુવાન એ પોતાનો જીવ ગુમાવ્યો

ભચાઉમાં પડી જતાં યુવાન એ પોતાનો જીવ ગુમાવ્યો હતો.  ભચાઉમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો.  યુવાન ગત તા. 26/3ના પોતાના ઘર પાસે હતો, ત્યારે તેને અચાનક ચક્કર આવતાં તે બેભાન થઇને પડી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેને પ્રથમ ભચાઉ,  ગાંધીધામ, ભુજ અને વધુ  સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયો હતો,  જ્યાં  સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા  હતા.

અંજાર તાલુકાના પાંતિયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં વીજશોક લાગતાં યુવાનનું મોત

copy image અંજાર તાલુકાના પાંતિયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં વીજશોક લાગતાં યુવાનનું મોત નીપજયું હતું.   પાંતિયા ગામમાં રહેનાર યુવાન ગઇકાલે સવારના અરસામાં  પોતાની વાડીએ કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન, ઇલેક્ટ્રિક રૂમમાં મોટર  સ્ટોરમાં કામ  કરવા જતાં  તેને અકસ્માતે વીજશોક લાગ્યો હતો.જે અંગે યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો  હતો, જ્યાં ફરજ પરના  તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.  પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવાનનું અકાળે મોત થતાં ભારે  ચકચાર...