ગાંધીધામમાં બંધ ઘરમાંથી 1.74 લાખની તસ્કરી થતાં ચકચાર
ગાંધીધામ ખાતે આવેલ લીલાશાહ નગર વિસ્તારમાંથી બંધ મકાનમાથી દાગીના તથા રોકડ સહિત કુલ રૂા. 1.74 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે...
ગાંધીધામ ખાતે આવેલ લીલાશાહ નગર વિસ્તારમાંથી બંધ મકાનમાથી દાગીના તથા રોકડ સહિત કુલ રૂા. 1.74 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે...
ભુજ ખાતે આવેલ કોડકી-રતિયા સીમાડામાં આવેલ અક્ષર રેસિડેન્સી સોસાયટીમાં એક મહિલાને છરી બતાવી 15 હજારની લૂંટ મચાવતા પોલીસ મથકે ફરિયાદ...
ભુજમાં એક રહેણાંક મકાનમાથી 3 સ્ત્રી સહિત 9 ખેલીઓને ઝડપાયા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા. 73,600 સહિત કુલ...
ભુજ ખાતે આવેલ ગણેશનગરમાં બંધ મકાનના તાળાં તોડી 63 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ...
ભચાઉ ખાતે આવેલ શિકરા ગામમાં ઐતિહાસિક કાગેશ્વર મંદિરે પદયાત્રીઓની સુવિધા માટેના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ અંગે મળેલ માહિતી અનુસાર...
copy image અંજાર ખાતે આવેલ ભુવડ અને મથડા પાટિયા નજીક એસ.ટી. બસોના સ્ટોપ મળતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો...
નખત્રાણામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત તાલુકાના કેશ ક્રેડિટ કેમ્પમાં સરકારી અનેક યોજનાઓ મહિલાઓના કલ્યાણ માટે જાહેર કરાતા હવે...
કંડલાથી તુણા બાજુ જતા માર્ગ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતે બે યુવાનોના જીવ લીધા. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર કંડલાથી...
આદિપુર ખાતે આવેલ કેસરનગર-3માં ઝેરી દવાની અસર થતાં 55 વર્ષીય આધેડનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર...
નખત્રાણામાં એક વેપારીની કારમાથી 90 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર કારમાં પંક્ચર...