ગાંધીધામમાં બંધ મકાનમાથી 1.31 લાખની તસ્કરી થતાં ચકચાર
ગાંધીધામ ખાતે આવેલ સપનાનગર એન.યુ. 4 વિસ્તારમાં આવેલ આર.પી.એફ.ના નિવૃત્ત અધિકારીના ઘરમાથી 1.31 લાખની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં...
ગાંધીધામ ખાતે આવેલ સપનાનગર એન.યુ. 4 વિસ્તારમાં આવેલ આર.પી.એફ.ના નિવૃત્ત અધિકારીના ઘરમાથી 1.31 લાખની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં...
અંજાર ખાતે આવેલ મોટી નાગલપર ગામ પાસે બે સહોદર પર અગિયાર શખ્સોએ ટામી-ધોકા વડે હુમલો કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ...
આદિપુર પોલીસે અંતરજાળમાંથી ત્રણ જુગાર પ્રેમીઓને ઝડપી પાડ્યા છે. આ અંગે મળેલ માહિતી અનુસાર આદિપુર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી...
copy image અંજારમાથી એક મકાનમાથી કુલ કિ. 55,350ના દારૂ સહિત એક શખ્સને પોલીસે ઝડપી પડ્યો છે. અંજાર ખાતે આવેલ સોરઠિયા...
બળદીયા ગામમાથી છ જુગારપ્રેમીઓને પોલીસે 11040ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર માનકુવા પોલીસને ખાનગી રાહે...
તા. 20.09.2023, બુધવાર ના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ બેન્ક નું શુભારંભ કરવામાં આવ્યું, અને પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પ...
ગાંધીધામમાં 78 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેતા 33 વર્ષિય...
ગાંધીધામમાં આવેલ સમા પાર્કિંગ વિસ્તારમાં ટ્રેક્ટર ચાલુ કરવા જતાં ટ્રેક્ટર નીચે આવી જતાં 38 વર્ષીય શખ્સનું મોત નીપજયું હતું. આ...
ભુજ ખાતે આવેલ માનકૂવામાં કારે મોપેડચાલકને અડફેટે લેતાં 38 વર્ષીય શખ્સનું ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે મોત નીપજયું હતું. આ બનાવ...
ગાંધીધામ ખાતે આવેલ એ ડિવિઝન નજીક વોર્ડ-7-ડી, ગુરુકુળ વિસ્તારમાંથી એક બંધ મકાનનાં તાળાં તોડી 1,50,000ની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ...