Kutch

ભચાઉ ખાતે આવેલ શિકારપુરની સીમમાં 2.42 લાખના ગેટકોના વીજરેષાની તસ્કરી આચરાઈ

ભચાઉ ખાતે આવેલ શિકારપુર ગામની સીમમાં આવેલી ગેટકોના થાંભલામાંથી રૂા. 2,42,562ના વીજરેષા કાપી તસ્કરોએ ચોરી કરી હતી. ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન...

ટપ્પર સીમ વિસ્તારમાં આવેલ જીઇબી પાવર હાઉસની પાછળ 30 શરાબની બોટલ સાથે સખ્શ ઝડપાયો

પૂર્વ બાતમીના આધારે  ટપ્પર સીમ વિસ્તારમાં આવેલ  જીઇબી પાવર હાઉસની પાછળ આવેલી બાવળની ઝાડીમાં દારૂ વેચાતા સખ્શને પોલીસે દરોડા દરમીયાન...

નખત્રાણા ખાતે આવેલ ઝીલ સોસાયટીમાથી પોલીસે દરોડો પાડી કુલ કી. 11,200 નો શરાબ ઝડપી પાડયો

ગત દિવસે સાંજે નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, ઝીલ સોસાયટીમાં કોઈ સખ્શે પોતાના...

અંજાર ખાતે આવેલ ગંગા નાકા પાસે જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

 અંજાર ખાતે આવેલ  ગંગા નાકા પાસે જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યા હતા તેમજ  રોકડ રૂા. 690...

ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં ખેડૂતો માટે અકસ્માત વીમાની રકમ પાંચ લાખ કરવા માંગ કરાઈ

ગાંધીનગર વિધાનસભામાં અધ્યક્ષ પંકજભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને પંચાયતી રાજ સમિતિની કૃષિ વિભાગના લગતા પ્રશ્નોની બેઠક સમિતિના યોજવામાં આવેલ  હતી. યોજાયેલી બેઠક...

તંત્રની બેદરકારી : આદિપુરના મણીનગર ચાર રસ્તા પર કચરાના ઢગ થઈ ગયા

થોડા સમય અગાઉ આદિપુર મણીનગર ચાર રસ્તા પાસે આવેલા કેસરનગરમાં માર્ગ નિર્માણના કામ સમયે લોકોએ અગ્રણી નેતાઓને ઘેરી લઈને માળખાકીય...

ભચાઉ રેલવે સ્ટેશન રોડ પર આવેલ પ્રકાશ ઇરીગેશન દુકાનમાં આગ લગતા લોકોમાં દોડદામ મચી

ભચાઉમાં આજે વહેલી સવારે ખેતી આધારિત દુકાનમાં આગ ભભૂકી હતી. આગની ઘટનાના પગલે રેલવે સ્ટેશન રોડ પર આવેલા માધવ કોમ્પલેક્ષ...

રાપર ખાતે આવેલ નલિયા ટીંબાથી કિડીયાનગર સુધીમા એકવીસ આરોપીઓ વિરુદ્ધ લાખો રૂપિયાનું પાણીની ચોરી કરવા અંગે ગાગોદાર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ

રાપર તાલુકાના પીવાના પાણી મુદ્દે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી તથા ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ વચ્ચે રાપરમાં બેઠક મળેલ હતી....

ગાંધીધામમાં ભરબપોરે રહેણાંક મકાનમાંથી 1 કરોડથી વધુ રકમની લૂંટથી ચકચાર.

ગાંધીધામના ચારસો ક્વાર્ટર વિસ્તારમાં ભરબપોરે ત્રાટકેલાં ત્રણ લૂંટારાએ રહેણાંક મકાનમાંથી ૧ કરોડથી વધુ રોકડ રકમની લૂંટ કરી હોવાનો બનાવ બહાર...

લખપત ખાતે આવેલા વર્માનગરમાં બસમાં ચડવા જતા નવયુવાનનું પગ લપસતાં થયેલ અકસ્માતમા મોત નીપજયું

 લખપત ખાતે આવેલ વર્માનગરમાં નવાનગરનો 18 વર્ષીય નવયુવાન પીયૂષ ભુરાજી દવે બસમાં ચડવા જતાં તેબનો પગ લપસતાં તે બસના ટાયર...