પદ્ધર-ધાણેટી માર્ગ વરસાદના કારણે બિસમાર બનતાં લોકો બન્યા ત્રસ્ત : મરંમતનું કામ ટૂંકા સમયમાં જ થાય તેવી લોક માંગ ઉઠી
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવેલ પદ્ધરથી ધાણેટી જતો માર્ગ હાલમાં થયેલ વરસાદને કારણે બિસમાર બની જતાં ગામના લોકો તેનાથી...