Kutch

સરકારી આંગણવાડીના પ્લોટોમાંથી ઝાડી (બાવળ) ઉગવના લીધે નરસિંહ મહેતા નગરમાં સાપ નો ઉપદ્રવ વધ્યો એક જ દિવસમાં અનેક ઘરોમાં સાપ નીકળ્યા

કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં બનેલી સૌથી મોટી વસાહત રાવલ વાડી રીલોકેશન સાઈડના નરસિંહ મહેતા નગરમાં હાલની ગરમીના કારણે જીવજંતુઓ મુખ્યત્વે...

રાપર ખાતે આવેલ આડેસરમાં વાહનોની તાલપત્રી ચીરી માલની તસ્કરી કરનાર શખ્સ ઝડપાયો

copy image  રાપર ખાતે આવેલ આડેસર પાસે ધોરીમાર્ગ  પર ચાલતા વાહનોની તાલપત્રી ચીરી માલસામાનની તસ્કરીના પ્રકરણમાં નાસતા ફરતા એક આરોપીને...

 ભુજ શહેરના ડિવાઈડર પરથી સૂકાઈ ગયેલા વૃક્ષ કાઢી નવા વૃક્ષો વાવવાની કામગીરી શરૂ કરાઈ

ભુજ શહેરના ડિવાઇડર પરથી સૂકી ગયેલ વૃક્ષ કાઢી નવા વૃક્ષો વાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ અંગે મળતી માહિતી અનુસાર...

 ભુજ ખાતે આવેલ ભુજિયાની તળેટીમાં કચરાના ઢગ અને લાકડાની થઈ રહી છે ચોરી : તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં

ભુજ ખાતે આવેલ ભુજીયા ડુંગરની ઉત્તર દિશા તરફ સરકારે સ્મૃતિવનનું નિર્માણ  કરેલ છે. જેની મુલાકાતે દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવી...

ભુજ ખાતે આવેલ દહિંસરાની જવેલર્સ પેઢીમાં પૈસા મામલે મારામારી થતાં સામ-સામાં પક્ષે પોલીસ ફરીયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ દહીસરામાં મધુસુદન જવેલર્સ નામની પેઢીમાં પૈસાની લેવડ દેવળ અંગે સંચાલક અને અન્ય ત્રણ શખ્સો વચ્ચે મારામારી થતાં...

માંડવીમાં બંધ ઘરના તાળાં તોડી રાત વચ્ચે 1.79 લાખની તસ્કરી થતાં ચકચાર

માંડવીમાં બંધ ઘરના તાળાં તોડી કુલ કિ. 1,79,700ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે મળતી માહિતી...

ભુજ ખાતે આવેલ હમીરસર તળાવમાં 30 વર્ષીય યુવાને છલાંગ લગાવી મોતને ભેટો કર્યો

ભુજ ખાતે આવેલ હમીરસર તળાવમાં 30 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર છલાંગ મારી મોતને ભેટો કર્યો હોવાની બાબત સામે આવી...

સોપારી મળવાનો સિલસિલો જારી : મુન્દ્રામાં ફરી એક વખત પ્લાસ્ટિકની આડમાં સોપારીનો જથ્થો મળી આવ્યો

copy image મુન્દ્રામાં સોપારી મળવાનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે  કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં જવાના આયાતી કન્ટેનરને આજે તપાસતાં તેમાંથી...

ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં એક કંપનીમાંથી રૂા. 69,000ના સામાનની તસ્કરી થતાં ચકચાર

ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં એક કંપનીમાંથી રૂા. 69,000ના સામાનની તસ્કરી થઈ હતી.   આ અંગે મળેલ માહિતી અનુસાર અહીં 35 મેગા...

રાપર ખાતે આવેલ ખેંગારપરનાં મંદિરની દાનપેટીમાથી 30 હજારની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

રાપર ખાતે આવેલ ખેંગારપર ગામમાં રામાપીર મંદિરના તાળાં તોડી તેમાંથી રોકડ રૂા. 30,000ની તસ્કરી કરી અમુક ચોર ઈશમો નાસી છૂટ્યા...