માધાપર ખાતે રહેતા આધેડનું ટ્રેન નીચે આવી જતાં મોત નીપજયું
માધાપર ખાતે ભવાની હોટલ પાછળ રહેતા ગણેશભાઈ શેરસિંહ બીસ્ટ રાત્રે ઘરેથી નીકળી ગયેલ હતા. ત્યાર બાદ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન...
માધાપર ખાતે ભવાની હોટલ પાછળ રહેતા ગણેશભાઈ શેરસિંહ બીસ્ટ રાત્રે ઘરેથી નીકળી ગયેલ હતા. ત્યાર બાદ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન...
મુંદ્રા તાલુકાના ગુંદાલા ગામમાં આધેડને વીજકરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. મળેલ માહીતી અનુસાર ગુંદાલામાં રહેતા 47 વર્ષીય નરેશ હીરાભાઈ...
આ અંગે મળતી માહિતી અનુસાર સાંજના સમયગાળામાં કાર્ગો મધ્યે યાદવનગરમાં રહેતા સોબીનકુમાર (ઉ.વ.28) તથા બબલુ રીખ્યાસિંગ (ઉ.વ.25)નું પાણીના ટાંકામાં ડૂબી...
પ્રાચીન કરગરીયા ધામ માર્ગ પર આવેલી પ્રાથમિક શાળા નંબર 6 નજીક પાણી ભરેલા તળાવ જેવા મોટા ખાડામાં 15 વર્ષીય...
ભુજ થી અમદાવાદ મુસાફરી માટે વેકેશન દરમીયાન સ્પેશ્યલ ઇન્ટરસિટી ટ્રેન રેલવે દ્વારા શરૂ કરવામાં આવી છે જેની મુદત આજે પૂર્ણ...
વર્ષ 2020 અને 2021માં જૂન માસમાં ચોમાસનું આગમન થયું હતું. તેવી જ રીતે આ વર્ષે પણ જૂન મહિનામાં જ વર્ષારૂતુની...
નખત્રાણા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન રવાપર ગામના બસ સ્ટેશન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે,...
ખાવડા રોડ પર ડમ્પરે મોટર સાઈકલને ટક્કર મારતાં એક યુવકનું મોત નીપજયું હતું, જ્યારે એકને ઈજાઓ પહોચતા સારવાર હેઠળ ખસેડાયા...
મીઠીરોહર ખાતે ઈદગાહ સોસાયટીમાં રહેતા રમેશ રાઠોડ નામના યુવકે ગત દીવસે જીવનનું આખરી પગલું ભર્યું. યુવક પોતે ઘરે જ હતો...
અંજાર તાલુકાનાં મેઘપર ખાતે શ્યામનગરમાં રહેતા પીનાકીન પુષ્પકાંત ઉપાધ્યાય નામના યુવકે ગત દીવસે સવારે 10 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન...