અંજારમાં અગમ્ય કારણે આધેડે કર્યો આપઘાત કારણ અંક બંધ
અંજારના સવાસર નાકા વિસ્તારમાં રહેતા વિનોદ બાબુલાલ સોમેશ્વર (ઉ.વ. 55) નામના આધેડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું....
અંજારના સવાસર નાકા વિસ્તારમાં રહેતા વિનોદ બાબુલાલ સોમેશ્વર (ઉ.વ. 55) નામના આધેડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું....
આ શહેરના કોટ અંદરના વિસ્તારના પ્રવેશદ્વાર સમાન વાણિયાવાડ ચોક ખાતે આજે ઢળતી બપોરે હાથલારી ઉપર મસાલા વેચવાનો વ્યવસાય કરનારા બે...
ગાંધીધામ. કાસેઝમાં આવેલી એનબીસીસી કંપનીના 50 જેટલા કામદારો પ્રશાસનીક ઈમારત સામે એકત્ર થઈ ગયા હતા. બે મહિનાથી પગાર ન મળ્યાની...
. કચ્છ જિલ્લાએ વહવટી તંત્ર અને આરોગ્ય ટીમની સતર્કતાથી વર્તમાન સ્થિતિએ કોરોના સામેનો જંગ જીત્યો છે, તો વળી જયાં ધંધાર્થે...
ગાંધીધામ. સર્કિટ હાઉસ ખાતે નેતાઓ અને સરકારી અમલદારોની લેબર કોન્ટ્રાક્ટર્સ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં શ્રમિકોની પુરતી સંભાળ લેવાની સુચના...
અંજાર પોલીસ મથકેથી વરસાણા ગામે રહેતા 32 વર્ષીય જુબેર તમાચી હિંગોરજાની ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ તા. 14/5ના સાંજે 6...
ભુજ. લોકડાઉન હળવું થતાં અસામાજીક તત્વો પણ છુટછાટનો (ગેર)લાભ લેતા થયા છે. શુક્રવારે મુન્દ્રા તાલુકાના ટપ્પરના સીમાડામાંથી ખેલીઓને રૂપિયાની રોકડ...
ભુજના કોડકી રોડ ઉપર આવેલી બકાલી કોલોનીમાં રાત્રીના બે વાગ્યાના અરસામાં એક શખસ a મસ્જિદના સ્પીકર અજાન આપી ભડકા ઉચ્ચારણ...
ભુજ, ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા ફૂડ સેફ્ટી તંત્ર દ્વારા કચ્છ જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં તપાસણી કરતાં સોશિયલ...
તા. માંડવી, તાલુકાના મોટા ભાડિયા ગામના વાડી વિસ્તારમાં તાજેતરમાં રક્ષિત અને નિશાચર ઘુવડ પક્ષી દિવસે નજરે ચડતાં તેને પ્રાગપર ખાતે...