Kutch

લ્યો બોલો : ઝીંકડીની ત્રિપુટી વિરુદ્ધ વધુ એક ચોરીની ફરિયાદ નોંધાઈ

copy image ઝીંકડીની ત્રિપુટી વિરુદ્ધ વધુ એક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે આ મામલે વધુમાં...

પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોઘી કાઢતી પ્રાગપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા મદદનીશ પોલીસ...

૨૧મી માર્ચ: વિશ્વ વન દિવસ વિશેષ : પર્યાવરણની માવજત સાથે વિકાસનો વિસ્તાર ધરાવતો જિલ્લો એટલે કચ્છ

       રોડરસ્તાનું બાંધકામ માળખાકિય વિકાસ માટે જરૂરી છે, પરંતુ આ જરૂરીયાત પુરી કરવા પર્યાવરણને આડકતરી રીતે ઘણું નુકશાન થતું  હોય છે....

ખેડૂતો પર આફતના વાદળ! પશ્ચિમ કચ્છના લખપતમાં કમોસમી વરસાદ

ગુજરાતમાં 18 માર્ચથી ત્રણ દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગત મોડી રાતથી પશ્ચિમ કચ્છના વિસ્તારમાં...

નારાયણ સરોવર બંદર પર વાવાઝોડાના કારણે માછીમારોની આજીવિકા છીનવાઈ

હાલમાં જ નારાયણ સરોવર બંદર પર આવેલા કુદરતી તોફાન અને દરિયાઈ મોજાના કારણે સ્થાનિક માછીમારોને વ્યાપક આર્થિક નુકસાન થયું છે....

કચ્છના કંડલામાં ભારે પવન ફૂંકાતા મોબાઇલ ટાવર ધરાશાયી થયો

હવામાન વિભાગની 3 દિવસની આગાહી વચ્ચે આજે વાવાઝોડાનો વંટોડ જોવા મળયો ભારે પવનના કારણે મોબાઇલ ટાવર ધરાશાયી થયાનો વિડિઓ વાયરલ...

રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ કોટેશ્વર ખાતે બીએસએફના જવાનોની શુભેચ્છા મુલાકાત લીધી

    કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે આજરોજ  નાણા અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી...

નારાયણ સરોવર ખાતે મરીન ટાસ્ક ફોર્સના  આવાસોનું નાણા અને પોલીસ હાઉસિંગ, સરહદી સુરક્ષા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમૂહુર્ત કરાયું 

કચ્છ જિલ્લાના નારાયણ સરોવર ખાતે આજરોજ  ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.553.75 લાખના ખર્ચે નિર્મિત થનાર મરીન ટાસ્ક ફોર્સના ...

વિજપાસર ગામે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વિજપાસર ગામે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું....

આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયુષ મેળાનું આયોજન કરાયું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ સરકારીઆયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા હોસ્પિટલ...