સોમવારથી કાળા ડુંગરે ગુરૃ દત્તાત્રેયજીના મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે ખુલશે
સીમા પરનું કાળા ડુંગર ઉપર બિરાજતા ગુરૃ દત્તાત્રયનું મંદિર સરકારની ગાઈડલાઈન મુજબની શરતો સાથે શ્રધૃધાળુ ભક્તોના દર્શનાર્થે તા. ૮-૬ સોમવારાથી...
સીમા પરનું કાળા ડુંગર ઉપર બિરાજતા ગુરૃ દત્તાત્રયનું મંદિર સરકારની ગાઈડલાઈન મુજબની શરતો સાથે શ્રધૃધાળુ ભક્તોના દર્શનાર્થે તા. ૮-૬ સોમવારાથી...
ગૌ શાળા પાંજરા પોળના સંચાલકો છત્રી લઈને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવી પોહચયા હતા કરછમાં દાનની આવક બંધ થતાં પશુ...
આમ તો રાજ્યમાં દારૂબંધી છે. તેમ છતાં છાનેખુણે ખુલ્લે આમ દારૂ મળી જાય છે. તેમાં હાલતો લોકડાઉન હોવા છતાં ઊંચાભાવમાં...
શિવકૃપા નગર માં પાણી ની ટાંકી ધરાશાઈ.કેટલાક સમય થી જર્જરિત હાલત માં હતી. રિપોર્ટ બાય : કરણ વાઘેલા - ભુજ
અંજાર તાલુકાના મેઘપર-બો. માંથી અંજાર પોલીસે 1.28 લાખના મુદ્દામાલ સાથે 6 લોકોને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.આ અંગે અંજાર...
નિસર્ગ વાવાઝોડાની અસર તળે ગઈકાલે કચ્છના વાતાવરણમાં આવેલા પલટા બાદ કચ્છમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયા બાદ બીજા દિવસે મેઘરાજાએ...
રેલવે વિભાગ દ્વારા ગત તા.ર૭ મેાથી કચ્છમાંથી મુંબઈ સુાધીની પાર્સલ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ અંગે રજૂઆત કરતા...
હિક્કા બાદ નિસર્ગ વાવાઝોડાનો ખતરો કચ્છ ઉપરાથી ટળ્યો છે પણ તકેદારી રૃપે જિલ્લાનું તંત્ર એલર્ટ મુડમા છે. ગત દિવસે ભારે...
કચ્છમાં કોરોનાનો સંકજો કસાતો જઈ રહ્યો છે. જેમાં હવે લોકલ ટ્રાન્સમિશન થકી ફેલાવો થઈ રહ્યો હોય તેવું છેલ્લા કેટલાક કેસ...
આજ રોજ તા.૦૪/૦૬/૨૦૨૦ ના કરછ જીલ્લામાં કોરોના વાઇરસનું ૧ નવો પોઝીટીવ કેસ નોંધાયેલો છે. ગાંધીધામ ના મુકેશભાઈ મહેશ્વરી ઉ.વ.૩૦ નો...