કચ્છ જીલ્લાના અબોલા જીવોના જતનના પ્રેરણાસ્ત્રોત સ્વ. ફુલેશભાઈ મંગલદાસ માહેશ્વરીને તેમનાં પરીવારજનો તરફથી ત્રિમાસિક શ્રધ્ધા સુમન ગૌસેવા રૂપે અર્પણ કર્યા.
કચ્છ જીલ્લાનાં તમામ અબોલા જીવોના જતનની જ્યોત પ્રજ્વલિત કરી જીવદયાની પરોપકારી પરમાર્થી પરીશ્રમી પુરૂષાર્થી પોઝીટીવ પાવરફૂલ પાવરલૂમ ઊભી પારદર્શક પોઝીટીવ પરફોર્મન્સ...