Gujarat

 3 કરોડની છેતરપીંડીના ચકચારી કેસના મુખ્ય સુત્રધાર વી.પી.સ્વામીની કરાઈ ધરપકડ

copy image સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચાર સ્વામી સહિતની ટોળખી સામે મંદિર અને ગૌશાળાની ખરીદી કરવાના નામે રૂા. ૩.૦૪ કરોડની છેતરપીંડીની ફરિયાદ...

અંકલેશ્વરમાં ઓએનજીસી વર્કશોપ પાસેથી પોલીસે સળિયા અને ગડર ભરેલો ટેમ્પો જપ્ત કર્યો

અંકલેશ્વરમાં ઓએનજીસી વર્કશોપ પાસેથી પોલીસે સળિયા અને ગડર ભરેલો ટેમ્પો જપ્ત કર્યો છે.અંક્લેશ્વર શહેર "એ" ડિવિઝન પોલીસની ટીમ તહેવારોને અનુલક્ષીને...

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતો યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતો યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. આ અંગે મળતી વિગતો...

અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં બે યુવાનોના મોત, એકને ઇજા

અંકલેશ્વરના અંદાડા ગામની નર-નારાયણ સોસાયટીમાં રહેતા સુરેશ રવિ વાઘેલાના પિતા 48 વર્ષીય રવિ કાલિદાસ વાઘેલા પોતાની મોપેડ લઇ કલરના પાઉચનું...

દિવાળી ફટાકડા અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૧૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સીટ પીટીશન નંબર ૭૨૮/૨૦૧૫માં દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જમતાને ભારજનક/હાનિકારક અને પર્યાવરણ તથા...

અંકલેશ્વર રેલવે ટ્રેક નજીક કુદરતી હાજતે ગયેલા 2 યુવાનને લૂંટી લેવાયા; પ્રતિકાર કરી 3 પૈકી એકને પકડી પાડ્યો

અંકલેશ્વરના ગડખોલ રચના નગર અંકલેશ્વરથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલા બે યુવાનો પાસેથી મોબાઈલ અને રૂપિયાની...

ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર પિસ્ટલ તથા કારતુસ નંગ-૬ સાથે એક આરોપી ઝડપી લઇ આર્મ્સ એકટનો ગુનો શોધી કાઢતી એસ.ઓ.જી.ભરૂચ

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, ભરૂચનાઓ તરફથી ભરુચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના...

વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભીલોડ ગામમાં થયેલ ખુનના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વાલીયા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, ભરૂચ તથા વિભાગીય પોલીસ અધિક્ષક કુશલ ઓઝા અંકલેશ્વર...

ભરૂચ પોલીસ દ્વારા સ્પેશ્યલ ઝુંબેશ દરમ્યાન મકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-૧૩૦૯ કેસો કરતી ભરૂચ જિલ્લા પોલીસ

આગામી દિવાળીના તહેવારના અનુસંધાને કોઇ ગંભીર પ્રકારના બનાવો ન બને જે તકેદારીના ભાગરૂપે અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ...

માનનીય વડાપ્રધાને ગુજરાતની લગભગ 1100 કરોડ રૂ. નો ભુજ-નલિયા ગેજ રૂપાંતર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી

આ રેલ ઇન્ફ્રા પરિયોજનાએ રાષ્ટ્ર નિર્માણ પ્રક્રિયામાં બહુ મોટો ફાળો આપ્યો છે કનેક્ટિવિટી, રોજગારની તકો, પ્રવાસન અને વેપારમાં સરળતા માટે...