Gujarat

ભરૂચના જંબુસર બાયપાસ પર આવેલા ઓવર બ્રિજ પર દહેજથી આવતા ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી: કોઈ જાનહાની નહિ

ભરૂચના જંબુસર ઓવર બ્રિજ પર દહેજથી આવતા ડીઝલ ભરેલ ટેન્કરમાં અચાનક આગ લાગતા રસ્તા પર અફરાતફરીનો માહોલ છવાયો હતો.આગની ઘટનાની...

ભરૂચની રહેણાંક કોલોનીમાંથી વન્ય પ્રાણી સુરક્ષા ટ્રસ્ટના સભ્યોએ સાપનું સલામત રેસ્ક્યુ કર્યું

આજરોજ સવારના દસ વાગ્યે ભરૂચની ભારતી રો હાઉસ કોલોનીના એક મકાનમાં સાપે દેખા દેતા સ્થાનિક લોકો ગભરાઇ ગયા હતા. ત્યારબાદ...

પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વ૨ શહે૨ “બી” ડીવીઝન પોલીસ

પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા ભરૂચ જીલ્લામા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલ...

ભરૂચના શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો આઠમો પાટોત્સવ ઉજવાયો

આજરોજ ભરૂચના લિંક રોડ ખાતે આવેલા શ્રી ભૃગૂપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો આઠમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો....

“અમદાવાદ શહેર બાપુનગર પોલીસ સ્ટેશનના સવા કરોડ રૂપિયાની ચીટીંગના ગુન્હા કામે નાસતા-ફરતા બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા...

તરા-મંજલમાં બેહોશ મળેલા યુવાનને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો : મોત પાછળનું કારણ અકબંધ

copy image   નખત્રાણા ખાતે આવેલ તરા-મંજલમાં રહેતા 26 વર્ષીય યુવાનનું રહસ્યમયી મોત થયેલ હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે...

અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશનના મીરાનગર, લક્ષ્મણનગર, બાપુનગર તથા સારંગપુર વિસ્તારમાં મોટાપાયે કોમ્બીંગ હાથ ધરતી ભરૂચ જીલ્લા પોલીસ ટીમ

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ...

ભરૂચની ઋત્વિ ચૌહાણે સાઉથ કોરિયામાં યોજાયેલી 47મી મિસીસ યુનિવર્સ 2024માં 100 દેશોમાંથી છઠ્ઠો ક્રમાંક મેળવી દેશનું ગૌરવ વધાર્યું

ગુજરાત અને ભરૂચની વતની અને હાલ Houston- Texas USA માં રહેતી ઋત્વી ચૌહાણે મિસીસ યુનિવર્સ યુએસએ 2023 નો ક્રાઉન જીત્યો...

કચ્છમાં ફરી એક વખત કંપનીમાં કામદારોના મોત : કંડલામાં ઈમામિ એગ્રો ટેક કંપનીના ટાંકામાં સફાઈ કામ કરી રહેલા પાંચ શ્રમિકોના ગૂંગળામણના લીધે મોત

copy image કંડલામાં ઈમામિ એગ્રો ટેક કંપનીના ટાંકામાં સફાઈ કામ કરી રહેલા પાંચ શ્રમિકોના ગૂંગળામણના લીધે મોત થયા હોવાની ઘટના...

ભરૂચના અંકલેશ્વર-વાલિયા રોડ પર પેટ્રોલપંપ સામે આવેલ રેસ્ટોરન્ટમાંથી અત્યંત ઝેરી કોબ્રા સાપ પકડાયો

ભરૂચના અંકલેશ્વર-વાલિયા રોડ પર પેટ્રોલપંપ સામે આવેલ રેસ્ટોરન્ટમાંથી જીવદયા પ્રેમીએ અત્યંત ઝેરી કોબ્રા સાપને પકડી પાડ્યો હતો.અંકલેશ્વરમાં વાલિયા માર્ગ પર...