ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જિનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી સિદ્ધાચલ શત્રુંજય પટ્ટના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
શ્રી શેત્રુંજય મહાતીર્થ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી તે ૫૦ મીટરની ઊંચાઇએ...