Gujarat

રાજસ્થાની પાસેથી છરીની અણીએ સાત લાખ રૂપિયાની  લૂંટ મચાવનાર શખ્સો રાજકોટથી દબોચાયા

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, સસ્તા સોનાની લાલચ આપી રાજસ્થાની પાસેથી 7 લાખની લૂંટ મચાવનાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. મળેલ...

મતદાન જાગૃતિ માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ EVM ડેમોન્સ્ટ્રેશન વાનને કરાવ્યું પ્રસ્થાન

આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા ફ્લેગ...

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ૨૬ જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તા.૨૬ જાન્યુઆરી, 'પ્રજાસત્તાક પર્વ'ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક...

ભારત સેવક સમાજ દ્વારા માજી કાર્યકારી વડાપ્રધાન સ્વ. નંદાને શ્રધ્ધાંજલી અપાઈ

ભુજ તા. ૧૫ : ભારતના બે વખત કાર્યકારી વડાપ્રધાન રહી ચુકેલા સ્વ. ગુલઝારીલાલ નંદાને તેમની ૨૬ મી પુણ્યતિથિ પ્રસંગે તેમણે...

અમદાવાદમાંથી 196 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ પોલીસના સકંજામાં

copy image અમદાવાદમાંથી દારૂનો મોટો જથ્થો SMCની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર...

શ્રીરામ ના જ્યઘોષ સાથે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોનું અયોધ્યા તરફ પ્રસ્થાન

સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ તહેવાર નો માહોલ જામ્યો છે ત્યારે શરૂઆત થી અયોઘ્યા મંદિર...

કચ્છના માનવ વસાહત રહીત ૨૧ ટાપુઓ/રોક (ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું

કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહીત...

મોરબી શહેરના લીલાપર રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીઓ પોલીસના સકંજામાં

copy image મોરબી ખાતે આવેલ લીલાપર રોડ પરથી 14 હજારની રોકડ સાથે ચાર જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ...

ગાંધીનગર ખાતે આવેલ લીહોડામાં દેશી દારૂ પીધા બાદ બેનાં મોત : શું લીહોડામાં થયો લઠ્ઠાકાંડ?

copy image ગાંધીનગર ખાતે આવેલ લીહોડામાં ઝેરી-શંકાસ્પદ પીણુ પીધા બાદ બે લોકોના મોત તથા અન્ય સાત લોકોની તબીયત બગડી હોવાનો...

આયોધ્યામાં યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનથી રામનગરી અયોધ્યામાં 5 લાખ લાડુ મોકલાવવામાં આવશે

copy image આગામી 22 જાન્યુયારીના આયોધ્યામાં યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનથી રામનગરી અયોધ્યામાં 5 લાખ...