Gujarat

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમા સાત દિવસ સુધી પ્રતિદિન ૧૭,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે

પાણીપુરવઠા અને જળસંપતિ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની...

ગુજરાત સરકાર ના નિયમ પ્રમાણે ૮૦ % સ્થાનિક માણસોને રોજગારીના મળતા ધારણા પર ઉતરવા બાબત ધારણા યોજવામાં આવ્યા

જી.એમ.ડી.સી.સંચાલિત ઉમરસર ખાણ પરિસર માં કોન્ટ્રાક્ટર મોન્ટેકાર્લો તથા તેના કોન્ટ્રાક્ટર ભાદેવાજ ઇન્ફ્રાસ્ટક્ચર પ્રા.લી ( બી.આઈ.પી.એલ ) માં ૫૫૦ જેટલા વર્કરો...

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા માંડવી બીચ પર “સીમાદર્શન નડાબેટ” ની ઝાંખીનું પ્રદર્શન

ગુજરાતમાં પ્રવાસનને વેગ મળે અને નાગરિકો મોટી સંખ્યામાં સીમાદર્શન સ્થળ નડાબેટની મુલાકાત લે માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કચ્છના માંડવી...

ગ્રામીણ લાભાર્થીઓને ૩૨૬૨ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવા બદલ પ્રોત્સાહક સહાય આપવામાં આવી

પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) એ રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચું ઘર ધરાવતાં હોય તેમને આવાસ બાંધકામની નાણાકીય સહાય પૂરી પડતી...

વિશ્વશાંતિ માટે પાલિતાણાની શાળામાં ૧૦ વર્ષની બાલિકા સહિત ૯ વિદ્યાર્થીઓએ સમગ્ર રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની બંદગી કરી

*પાલિતાણાની શાળાના શિક્ષક શ્રી નાથાભાઇ ચાવડાની પ્રેરણાં અને પ્રયત્નોને કારણે નાના બાળકોમાં પણ રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું સિંચન થઇ રહ્યું છે* *અહિંસાની...

ભાવનગરમાં રૂા. ૧૦ કરોડના ખર્ચે ૧૦૦ અમૃત સરોવરોનું નિર્માણ થશે

*આઝાદીના ૭૫ વર્ષના ઉપલક્ષ્યમાં દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરોના નિર્માણના વડાપ્રધાનશ્રીના આહવાનને ઉપાડી ભાવનગર જિલ્લો ૧૦૦ સરોવરો બનાવીને સાકાર કરશે*...

કોરોના સમયગાળા દરમ્યાન વચગાળા ની રજા ઉપરથી ફરાર થઇ ગયેલ પાકા કામનાં કેદીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં...

શહેરની જામા મસ્જિદમાં દસ્તારબંદી નો કાર્યક્રમ યોજાયો.

ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારની જામા મસ્જિદમાં રમજાન માસ પુર્વે ૧ રોઝાથી ૧૯ રોઝા દરમિયાન ખત્મે કુરાન શરીફ પુરૂં થતાં દસ્તારબંદી...