Gujarat

ગાંધીજીની સ્વચ્છતાની વિચારધારાએ દેશમાં આંદોલનનું સ્વરૂપ પકડયું છે મુખ્યમંત્રી

સત્ય અને અહિંસાના આગ્રહી ગાંધીજીના વિચારોને કારણે અંગ્રેજોને આ દેશ છોડવો પડયો હતો, આ ઉપરાંત પૂ. ગાંધીજીએ સ્વચ્છતાના આગ્રહી હતા....

અદાણી પોર્ટ કાયદાથી ઉપર નથી, ડ્રગ્સ ઉતારવામાં તેની ભૂમિકાની તપાસ જરૂરી

આ ઘટના દેશની સુરક્ષાને સાંકળે છે: આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા મુન્દ્રા પોર્ટ ઉપર અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયા...

રાજકોટની ગોંડલની સંઘાણી શેરીમાં એલસીબીનો દરોડો:11 હજારનો દારૂ-બીયર સાથે બુટલેગરની ધરપકડ

ગોંડલમાં સંઘાણી શેરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 11 હજારના દારૂ બીયરના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી હતી.જયારે જેના મકાનમાં...

સુરેન્દ્રનગર સાયલા તાલુકાનાં ધજાળા ગામના આશ્રમશાળા રોડની હલાતો ખરાબ હોવાથી ગ્રામજનો હેરાન

સુરેન્દ્રનગર સાયલા તાલુકાનાં ધજાળા ગામના આશ્રમશાળા રોડ પરના બેઠા પુલની જર્જરીત હાલતને કારણે ગ્રાજનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે 5થી...

સુરેન્દ્રનગરમાં મેડીકલ વેસ્ટનો નાશ નહીં કરનાર 10 લેબોરેટરીઓને પાલિકા તંત્રએ દંડ ફટકાર્યો

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ઠેર-ઠેર જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે તેવા સંજોગોમાં મેડિકલ વપરાશમાં આવેલા કચરો પણ ઉઠાવવામાં...

સુરેન્દ્રનગર જિલ્લાની ખાનગી ગાયનેક હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના પગલે મહિલાનું મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ડોક્ટરોની બેદરકારી સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ડોક્ટરોની બેદરકારીના પગલે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે...

ગીરસોમનાથ જિલ્લાના ઉનાના સનખડા ગામે મકાનમાં દારૂ -બીયરનો જથ્થો ઝડપાયો

ઊનાના સનખડા ગામે ગીરસોમનાથ જીલ્લા એલસીબી બ્રાન્ચે બાતમી આધારે રેઇડ કરતા રહેણાક મકાનમાં ભાડે રહેતો યોગેશ કરણભાઇ ઝાલાએ માલઢોર રાખવાના...

સાવરકુંડલા તાલુકાના દાધીયા ગામે કબીર આશ્રમનાં સંત અમરદાસની દુષ્કર્મનાં ગુનામાં ધરપકડ

સાવરકુંડલા તાલુકાના દાધીયા ગામે આવેલ કબીર આશ્રમમા સંત ગુરુ દ્વારા એક મહિલાને પુત્ર પ્રાપ્તી માટે પ્રસાદમા કોઇ કેફી પદાર્થ ખવડાવી...

મોરબીમાં જુદી જુદી બે જગ્યાએ જુગારની બે રેડમાં પોલીસે નવ જુગારીઓની 18 હજાર રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી

મોરબીમાં જુદી જુદી બે જગ્યાએ જુગારની બે રેડમાં પોલીસે નવ જુગારીઓની 18 હજાર રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી હતી તેની...

અમેરિકા અને બ્રિટનના નાગરિકોને છેતરનાર ધાર્મિક પાબારી 3 દિવસના રિમાન્ડ પર

અમેરિકા અને બ્રિટનના નાગરિકો છેતરનાર ધાર્મિક રસિકભાઈ પાબારી (ઉ.વ.24, રહે.પટેલ કોલોની, અપૂર્વ રેસિડેન્સી સામે જામનગર, હાલ રખડતો)ને રાજકોટ રૂરલ એસઓજીની...