Gujarat

ભાવનગરમાં રામવાડી સંસ્થા દ્વારા વાવાઝોડાના સમયે ૨૪ કલાક રસોડું ચલાવી લોકોની સેવા કરશે

તાઉ’તે વાવાઝોડું ભાવનગર જિલ્લામાં દસ્તક દઇ રહ્યું છે. ત્યારે વિપદની આ વેળાએ માનવતા પણ મ્હોરીને સમાજજીવનને નવપલ્લવિત કરી રહી છે....

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો

રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. જેમાં રાજુલા તાલુકાના ડુંગર, માંડળ, દેવકા , કુંભારીયા , સાંજણાવાવ ,...

દાહોદમાં તાઉ-તે ભરી પીવા માટે તંત્ર દ્વારા ૩૮ ટીમો બનાવાઇ

ખુલ્લામાં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની સૂચના જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં અગ્નિશમન અને પાવર બેકઅપ વ્યવસ્થાની કરાઇ...

ઉપલેટાની કે.આર. આંગણિયા પેઢીમાંથી રૂપિયા 2.45 કરોડની ઉચાંતરી થતા ચકચાર

પાલિકા પ્રમુખ સુવા દ્વારા મેનેજર સહીત છ વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસમાં નોંધાવી ફરિયાદ ઉપલેટા શહેરમાં આવેલ કે. આર. આંગણિયા પેઢીમાં મેનેજર...

બોટાદ જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંજીવકુમાર તથા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલા સંભવિત વાવાઝોડા પગલે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવાઈ

બોટાદ જિલ્લા પ્રભારી સચિવશ્રી સંજીવકુમાર તથા જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા સંભવિત વાવાઝોડા પગલે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓની તાકીદની બેઠક બોલાવવામાં...

લીંબડી રાશનની દુકાનો દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા રાશન સરકારી ગાઈડ લાઈન મુજબ વિતરણ કરાનુ શરૂ કરવામાં આવ્યું

લીંબડી ખાતે રાશનના દુકાનદારો દ્વારા લોકોને રાશન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હાલ ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં...

દાહોદ શહેરમાં પોલીસ દ્વારા રાત્રી કફ્યુંનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે

દાહોદ શહેર સહિત જિલ્લામાં રાત્રી કરફ્યુંની અવધી વધારવામાં આવી છે. રાત્રીના આઠથી સવારના ૦૬ વાગ્યા સુધી કફ્ર્યુનું એલાન કરવામાં આવ્યું...

સ્વૈચ્છીક લોકડાઉનને પગલે દાહોદ શહેરમાં મોટા ભાગના ધંધા રોજગાર બંધ જોવા મળી રહ્યાં છે

સ્વૈચ્છીક લોકડાઉનને પગલે દાહોદ શહેરમાં મોટા ભાગના ધંધા, રોજગાર બંધ જાેવા મળી રહ્યાં છે અને તેમાંય ખાસ કરીને કપડા, ચપ્પલ,...

પૂજ્ય ગુરુદેવ કાનજીસ્વામીની 132 મી જન્મ જયંતીની ઉજવણી હોસ્પિટલના દર્દીઓને નાસ્તાની કીટ આપી કરવામાં આવી

બોટાદ ખાતે આવેલ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીની 132 મી જન્મ જયંતી નિમિત્તે બોટાદની આશરે...