Gujarat

નાયબ મુખ્યમંત્રીની સ્ટાફ નર્સ માટે મહત્ત્વની જાહેરાત

કોરોના વોરીયર્સ તરીકે કામગીરીને બિરદાવી ૧૪૩૨ સ્ટાફ નર્સ ભાઈઓ બહેનોને તેમના વતન કે પરિવારની નજીક બદલી અપાઈ.આરોગ્ય મંત્રી નિતિન પટેલે...

કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્રકાર દ્વારા પ્રશ્નો પૂછતા ચીફ ઓફિસર થયા બેકાબૂ

પત્રકાર એટલે ચોથી જાગીર અગાઉ અંજાર તાલુકામાં પત્રકાર પર થ્યેલ ગેર વર્તન બાદ ફરી કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની નીતિન બોડાતની...

કોરોનાની ત્રીજી લહેર રોકવા રાજય સરકાર સતત પ્રયત્નશીલ

અંજાર ખાતે વાણિજયીક એકમો, દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટ યાર્ડ વગેરે જેવી તમામ વ્યાપારીક ગતિવિધિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ...

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઐતિહાસિક યાત્રાધામ કુંડળધામની મુલાકાત લેશે

રાજ્યપાલ તથા પૂજ્ય  જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે ૧૧૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ તથા વિતરણ કરાશે. તા.૨૫ જુલાઈ ૨૦૨૧ રવિવારે બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ...

રાજ્યની નગરપાલિકાઓને નગર સુખાકારીના અને જનસુખાકારીના વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્યની ૬ રિજીયોનલ મ્યૂનિસીપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ સુઆયોજિત-ગતિશીલ-પારદર્શી વિકાસ કામો માટે મુખ્યમંત્રીશ્રીએ...

તુલસીધામ એવા મીઠાપુર ગામમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

બાવળા: ગુરુપૂર્ણિમા એટલે ગુરુજીનો મહિમા કરવાનો દિવસ ગુરુજીનો ઋણ અદા કરવાનો દિવસ ગુરુની ચરણ વંદના કરવાનો પર્વ એટલે ગુરુપૂર્ણિમા આપણા...

રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજનાનો અમલ કરી ભારત ૩૯મો દેશ બનશે

આત્મહત્યા અટકાવવા માટે રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજનાના અમલ સંદર્ભે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રાષ્ટ્રીય...

ગઢડા ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ – ૨૦૨૧ અન્વયે તા:૦૨/૦૮/૨૦૨૧ સુધી પ્રવેશ ફોર્મ ઓન લાઇન ભરી શકશે

ગઢડા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ઔદ્યોગિક તાલીમ સંસ્થા – ગઢડા ખાતે ઓગસ્ટ – ૨૦૨૧ મા...

બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે એલ&ટી કન્સ્ટ્રકશન સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ અમદાવાદ ખાતેના એકમ માટે ડિજીટલ માધ્યમથી રોજગાર ભરતીમેળો યોજાશે

યુવા શક્તિ સપ્તાહની ઉજવણી નિમિતે બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર તા.૨૬/૦૭/૨૦૨૧...

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ...