Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં લાલ મરચાની ખરીદીમાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં લાલ મરચાની ખરીદીમાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાનું ચુડા પવિત્ર વાંસળ નદીના...

ચૂડા વેપારી મહામંડળ દ્વારા સ્વંભુ લોકડાઉન કરવા માટે છત્રીચોક હોમગાર્ડ ઓફીસ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

ચૂડા માં દિનપ્રતિદિન કોરના કેસ વધી રહ્યા છે તયારે એને કાબુમાં લેવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા શહેર ખાતે આવેલ વેપારી...

રાજકોટ શહેરમાં 2 લાખથી વધુના લોકોએ કોરોના રસી આપવી લીધી

મળતી માહિતી મુજબ/ રાજકોટ: 16 જાન્યુઆરીથી પહેલા તબકકાનું વેકક્શિન ચાલુ કરાયા પછી 45 વર્ષ વધીની ઉંમરના લોકો માટે પણ રસી...

રાજકોટમાં આવતા 2 દિ’ની અંદર સ્વયંભુ લોકડાઉનની શકયતા નહીવત

મળતી માહિતી મુજબ/ રાજકોટ: કોરોનાની પ્રવર્તમાન ભયાનક ચેઈનને તોડવા માટે 2થી 5 દી’નું લોકડાઉનનો જ વિકલ્પ શ્રેષ્ઠ હોવાનું સૂચન કરીને...

કાલાવડ તાલુકાના છતરગામાં દેશી શરાબ સાથે એક ઝડપાયો

મળતી માહિતી મુજબ/ કાલાવડના છતરગામમાં રહેતા શખ્સને દેશી શરાબ સાથે દબોચી લઇ કાલાવડ ગ્રામ્ય પોલીસે વધુની કાર્યવાહી હાથ ધરી છે.કાલાવડ...

જામજોધપુર: રહેણાંક મકાનમાંથી મહિલાઓનું ચાલતું જુગારધામ ઝડપાયું

મળતી માહિતી મુજબ/ જામનગર જિલ્લાના જામજોધપુરમાં મારુતિ પાર્ક વિસ્તારમાં રહેતી 1 મહિલા દ્વારા પોતાના મકાનમાં જુગારધામ ચલાવી રહી છે તેવું...

વૈશ્વિક મહામારી કોવિડ- 19 ના કે સોમાં સતત વધારો થતાં કોરોના બેકાબૂ બન્યો

 ચુડાના સરપંચ  કોરોના પોઝિટિવ આવ્યા  સમગ્ર રાજ્યમાં ફરીથી કોરોનાવાયરસ નો વિસ્ફોટ થયો છે દિવસેને દિવસે કોરોના કેસોમાં ચિંતાજનક વધારો થઈ...

જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે તો આપણે કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવા સફળ બનશુ

સમગ્ર રાજયમાં પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસો વધી રહેલ છે. બોટાદ જિલ્લામાં કોરોનાના કેસોની પરિસ્થિતિના સંદર્ભમાં સચિવશ્રી સંજીવ કુમારની અધ્યક્ષતામાં સમીક્ષા...

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના પોલીસ ટીમ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી

ચુડા પોલીસ દ્વારા લોકો ને માંસ પહેરાવી અને ગાઈડ લાઈન નુ પાલન કરવું જોઈએ તેવું નમ્રતાપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. જીવલેણ...

લીંબડી શહેરમાં રાત્રી સંચારબંધી નો આરંભ લોકો ઘર તરફ જવા માટે ઉતાવળા થયા

લીંબડી શહેર માં સંચારબંધી જાહેર કરવામાં આવી છે ત્યારે કોરોના ની ચેઈન તોડવા માટે રાત્રી કરફ્યુ ની અમલવારી કરવામાં આવી...