Gujarat

ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની કોઈ આવશ્યકતા નથી: વિજય રૂપાણી

મળતી માહિતી મુજબ/ દેશના અનેક રાજયો કોરોનાના સંક્રમણની કડી તોડવા માટે પૂર્ણ લોકડાઉન જેવા નિયંત્રણો લાદી રહ્યા છે અને ગુજરાતમાંથી...

આરોગ્ય સેવા અંગે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર અપાયું

દાહોદ જિલ્લામાં કોરોનાનો કેર યથાવત્‌ છે ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને સંબોધતું એક આવેદન પત્ર આપી જણાવ્યું...

મુંજકાના યુવકે ઝેરી દવા પીને કરી આત્મહત્યા

મળતી માહિતી મુજબ/ મુંજકા ચોકડી નજીક રાધેક્રિષ્ના નર્સરી પાસે રહેતા યુવાને ઝેરી દવા પી જતાં તેને સારવારમાં સિવિલે ખસેડવામાં આવતાં...

રાજકોટ : કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુર સુવા દ્વારા દરરોજ ખબર-અંતર પૂછવામાં આવેલ

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચાલી રહેલા સરકારી કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુર સુવા દ્વારા દરરોજ ખબર-અંતર પૂછવામાં...

કોરોના મહામારીને સબંઘે સાવચેતી રાખવા પોલીસ અઘિક્ષકશ્રી, બોટાદનાઓના નેતૃત્વ હેઠળ બોટાદ આગામી તહેવારોની ઉજવણીમાં નિયમોનું પાલન કરવાં મિટીંગ યોજવામાં આવી

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી અન્વયે બોટાદ શહેર તથા સમગ્ર જિલ્લાની જનતાને સાવચેતી સંદેશ આપવા સારૂ આગામી દિવસોમાં આવનાર ઈદના...

બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષ ૨૦૨૧ માં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવવા અરજીઓ મંગાવાઈ

બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવે છે કે, બોટાદ જિલ્લાની સરકારી, બિન સરકારી અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો,...

ફતેપુર તાલુકામાં ઈસમોના ટોળાએ વ્યક્તિઓના ઘરે જઈ લાકડીઓના માર મારી ઇજા પહોંચાડી

ફતેપુરા તાલુકાના જવેસી ગામે રહેતાં દિનેશભાઈ હવલાભાઈ વગેલા, મલાભાઈ નાનાભાઈ વગેલા, રમેશભાઈ મલાભાઈ વગેલા, નરેશભાઈ મલાભાઈ વગેલા, બાબુભાઈ પારસીંગભાઈ વગેલા,...

ધાનપુર તાલુકામાં મરણ પ્રસંગમાં લોકો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો

ભાણપુર ગામે ગાળા ફળિયામાં રહેતા જામસીંગભાઈ દિતાભાઈ પરમારના કાકા કેવનભાઈનો છોકરો કીયાભાઈનું મરણ થયું હોય જામસીંગભાઈ તથા તેમની સાથે અન્ય...

ધાનપુર તાલુકામાં છકડા ચાલકે પુરઝડપે હંકારી લાવી છકડો પલટી ખાઇ જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું

લીમખેડા તાલુકાના રઈ ગામે રહેતો દિનેશભાઈ અભેસીંગબાઈ નીનામા ગત તા.૦૪ મે ના રોજ પોતાના કબજાના છકડામાં પેસેન્જરો ભરી ધાનપુર તાલુકાના...

અમરેલી જિલ્લાના રાજુલા એન.એસ.યુ.આઈ(NSUI) સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં જ્યારે કોરોનાનો સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે બ્લડની પણ ખૂબ જરૂરિયાત પડતી હોય છે. ત્યારે...