ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રી, તેમજ મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી
ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવો આસમાને પહોંચી જતા ગત સપ્ટેમ્બર માસમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હાલમાં...