Gujarat

સુરતમાં જૂની અદાવતમાં મિત્રોએ ચપ્પુનાં ઘા મારીને કરી બીજા મિત્રની હત્યા.

સુરતમાં એક હત્યાનો બનાવ સામે આવીયો છે. સુરતના પુણા વિસ્તારમાં જુના ઝગડાની અદાવતમાં બે મિત્રોએ અન્ય એક મિત્રને ચપ્પુના ઘા...

કોવિડની પરિસ્થિતિમાં પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમમાં કાલથી રાબેતા મુજબ દર્શન શરૂ.

રણછોડદાસજી બાપુ આશ્રમ- રાજકોટ દ્વારા કોરોના મહામારીને લીધે દર્શન બંધ કરવામાં આવ્યા હતા. જે તારીખ 1ના મંગળવાર થી રાબેતા મુજબ...

જામનગરની નજીક આવેલ હોટલના માલિકના પર્સમાંથી રૂા.22,000/-ની ચોરી કરનાર બન્ને ચોર પકડાયા.

જામનગર પાસે ખીજડીયા બાયપાસ નજીક આવેલ જય માતાજી હોટલના માલિકના પર્સમાંથી રૂા.22,000/-ની ચોરી થયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. તબીયત...

શિયાળુ પાક ઘઉંના વાવેતરમાં 94% અને ચણામાં 347% ગત વર્ષની તુલનાએ વધારો થયો.

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ શિયાળું પાકોનું વાવેતર પણ સારું આવી રહ્યા છે. ગુજરાતના ખેડુતોએ આ વર્ષે સરેરાશ 15...

ગુજરાતમાં અંતિમવિધિ કે ધાર્મિક વિધિમાં વધુમાં વધુ 50 લોકો ની છૂટ.

દિવસે ને દિવસે કોરોના વાયરસનાં સતત વધી રહેલા સંક્રમણ છતાં લગ્નો સમારોહના આયોજનો બદલ સુપ્રીમ કોર્ટના ધક્કા બાદ એક્શન મોડ...

મોમાય માતાજીના મેળાના અવસરે 140 રક્તદાતાઓ દ્વારા કરાયું રક્તદાન

મોમાય માતાજી મેળાના અવસરે વર્તમાન સમયમાં લોહીની મહાઅછતને જોતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ચોબારી દ્વારા રાજાભાઈ બ્લડ બેંક ગાંધીધામના સહયોગથી રક્તદાન...

કોલેજના છાત્ર કોરોના વોરિયર્સ નિબંધ સ્પર્ધામાં અવલ નંબર

કચ્છ યુનિવર્સિટી કક્ષાએ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે `કોવિડ-19 વોરિયર્સ' થીમ ઉપર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન...

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ મંદિર ખાતે 221 જલારામ જયંતી સાદગીથી ઉજવવામાં આવેલ.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોરોના મહામારી ને લઈને આજરોજ ૨૨૧ મી જલારામ જયંતિ સાદગીથી ઉજવવામાં આવી. જેમાં સોશિયલ distance જાળવી...

ભુજના હેડ પોસ્ટ અધિક્ષકના ત્રાસથી કર્મચારીની આત્મહત્યાની ધમકી

ભુજની હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટ અધિક્ષક દ્વારા અનુસુચિત જનજાતિના કર્મચારીને માનસિક ત્રાસ આપવા સાથે કિન્નાખોરી રાખીને બદલી, પગારબંધ કરી દેવા...