રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું : નવા 325 કેસ નોંધાયા : વધુ 272 દર્દીઓ સ્વસ્થ થયા : મહારાષ્ટ્ – મધ્યપ્રદેશ બોર્ડરે તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ કરાશે
રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે...