રાણપુર શહેરના આંબાવાડી વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલ ની વ્યવસ્થા નથી લોકોમાં રોગચાળાની દહેશત પારાવાર મુશ્કેલીનો અંત ક્યારે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા મથકના વહીવટ ની કામગીરી રાણપુર ગામ પંચાયત દ્વારા થાય છે આ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી...