Gujarat

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનના મુખ્ય ઉદેશ્ય રાજ્યના...

દ્વારકા: ખુલ્લે આમ જુગઠું રમતી 4 મહિલાઓ સકંજામાં

દ્વારકા: દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે ખુલ્લે આમ જુગઠું રમતી 4 મહિલાઓ ઝડપાઇ જતાં તેમના પાસે થી કુલ રૂપિયા 10470...

સુરતમાં જાન ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજીની લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

સુરતમાં જાન ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજીની લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી - ઘટનામાં મૃત્યુ પામેલા...

અબ્દુલ કૈઅમ અન્સારી, જેમણે માત્ર આઝાદી માટે જ નહીં, પણ સામાજિક અને આર્થિક અસમાનતા સામે લડ્યા, તેનો જન્મ 1 જુલાઈ, 1905 ના રોજ બિહારના શાહાબાદ જિલ્લાના દેહરી ગામે થયો હતો. તેના પિતા મુનશી અબ્દુલ હક એક બિઝનેસમેન અને માતા સફિયા બેગમ હતી.

રાજુલા નગરપાલિકાના સદસ્ય ઘનશ્યામભાઈ વાઘ દ્વારા રાજુલામાં ભેરાઈ રોડ પર દર રવિવારે બજાર ભરાય છે તો તંત્ર દ્વારા યોગ્ય જગ્યા આપવામાં આવે તેવી માંગ

રાજુલામાં દર રવિવારે બજાર ભરાય છે. તો તંત્ર દ્વારા યોગ્ય જગ્યા આપવામાં આવે. દર રવિવારે બજાર ભરાય છે. જેને લીધે...

સરકારી હોસ્પિટલ રાજુલા ખાતેથી કોવિડ-૧૯ રસીકરણનો શુભારંભ કરાયો

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાને મ્હાત આપવા માટે કોવિડ-૧૯ રસીકરણની શરૂઆત કરવામાં આવેલ છે. ત્યારે અમરેલી જીલ્લાની સરકારી હોસ્પિટલ રાજુલા ખાતેથી...

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી – ૧૬૧ કેન્દ્રો પરથી ૧૬ હજારથી વધુ હેલ્થ વર્કર્સ-ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌ પ્રથમ કોરોના વેકસીન અપાશે

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે યોજનાનો શુભારંભ કરવામા આવ્યો. ખેડૂતોને રાત્રે આવવા-જવા માટે પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો - સાંસદશ્રી દીપસિંહ...

ભારત દ્વારા વિશ્વના સૌથી મોટા રસીકરણનો શુભારંભ કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી

કોવીડ રસીકરણ અભિયાને ભારતની ઈચ્છાશક્તિ, સાહસ અને સામૂહિક શક્તિનો પરિચય આપ્યો : વડાપ્રધાનશ્રી સાણંદ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર સાણંદ ખાતે...

તા. 30 જાન્યુઆરીના શહીદ વીર જવનોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે

દેશને આઝાદ કરવામાં જે વીર જવાનોએ મહત્વનું યોગદાન આપ્યું છે અને આઝાદીની લડત લડતાં લડતાં જે શહીદ થયા તેની યાદમાં...