રાજ્ય સરકારે સ્કૂલોની ફી માટે 25 ટકા ની રાહત આપે એવી શકયતા , વાલી મંડળ અને શિક્ષણમંત્રી સાથે બેઠક યોજી મોટું નિવેદન આપ્યું
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્કૂલ ફીનો મુદ્દા ઉછડ્યો હતો . પરંતુ આજે શુક્રવારના રોજ વાલીમંડળ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા વચ્ચે...