Gujarat

ગુજરાતમાં અંતિમવિધિ કે ધાર્મિક વિધિમાં વધુમાં વધુ 50 લોકો ની છૂટ.

દિવસે ને દિવસે કોરોના વાયરસનાં સતત વધી રહેલા સંક્રમણ છતાં લગ્નો સમારોહના આયોજનો બદલ સુપ્રીમ કોર્ટના ધક્કા બાદ એક્શન મોડ...

મોમાય માતાજીના મેળાના અવસરે 140 રક્તદાતાઓ દ્વારા કરાયું રક્તદાન

મોમાય માતાજી મેળાના અવસરે વર્તમાન સમયમાં લોહીની મહાઅછતને જોતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ચોબારી દ્વારા રાજાભાઈ બ્લડ બેંક ગાંધીધામના સહયોગથી રક્તદાન...

કોલેજના છાત્ર કોરોના વોરિયર્સ નિબંધ સ્પર્ધામાં અવલ નંબર

કચ્છ યુનિવર્સિટી કક્ષાએ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે `કોવિડ-19 વોરિયર્સ' થીમ ઉપર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન...

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ મંદિર ખાતે 221 જલારામ જયંતી સાદગીથી ઉજવવામાં આવેલ.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોરોના મહામારી ને લઈને આજરોજ ૨૨૧ મી જલારામ જયંતિ સાદગીથી ઉજવવામાં આવી. જેમાં સોશિયલ distance જાળવી...

ભુજના હેડ પોસ્ટ અધિક્ષકના ત્રાસથી કર્મચારીની આત્મહત્યાની ધમકી

ભુજની હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટ અધિક્ષક દ્વારા અનુસુચિત જનજાતિના કર્મચારીને માનસિક ત્રાસ આપવા સાથે કિન્નાખોરી રાખીને બદલી, પગારબંધ કરી દેવા...

મીઠાની કંપની દ્વારા ગૌચરની જમીન નો મોટા પાયે નુકશાન.

જખો ગામ ના જાગૃત નાગરિક દ્વારા ગોચર જમીન નો મોટા પાયે નુકસાન મીઠા ની કંપની દ્વારા કરેલો છે અને ખોટા...

ભુજનું નુતન સ્વામિનારાયણ મંદિર 11 હજાર ઝગમગતા દીવડાથી ઝળહળી ઉઠશે

દિવાળીના તહેવારને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે સનાતન ધર્મના તમામ ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં...

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ભુજ પહોંચશે જ્યારે આવતી કાલે મા આશાપુરના દર્શને જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજ થી બે દિવસ માટે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, જેઓ બુધવારે ભુજ આવ્યા બાદ ગુરુવારે...

સુરતના કતારગામમાં ફટાકડાની લારીમાં લાગી આગ

દિવાળીના તહેવારો અંતર્ગત ફટાકડાની આતિશબાજી થતી જોવા મળે છે ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે ધ્યાન રાખવું જરૂરી છે....