Gujarat

સરકારે પલટી બાજી, ચૂંટણી દરમ્યાન કેટલાક આરોપીઓની જામીન …

ચૂંટણીની પ્રક્રિયા શરૂ થતાજ સરકારે પોત-પોતાના ઉમેદવારની સરકાર માટે પ્રચાર શરૂ કરી દીધા છે ત્યારે ભાજપ સરકારે બાજી પલટી છે...

ફટાકડા વેચાણ માટે પરવાનગી મેળવવા પડશે

હાલમાં કોરોના દરમ્યાન કોઈ તહેવર ઉજવામાં આવ્યા નથી તથા અમુક છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે. હાલમાં અમુક ટકાવરીને આધારે...

પાક સરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને કાળજી લેવા હવામાન ખાતા દ્વારા ખેડૂતોને સતર્ક રહેવા અનુરોધ

હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વરસાદની આગાહી હોઈ જેને ધ્યાનમા રાખીને ખેડુતોને પાક સંરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને સુરક્ષા...

વડિયા નજીક બે બાઇક અથડાતા આધેડનું મોત

અમરેલી જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે વ્યક્તિ મોતને ભેટી હતી. સાવરકુંડલાના રામગઢ નજીક બાઈક ઝાડ સાથે અથડાતા યુવકનું મોત નીપજયું...

સાત માસ બાદ યાત્રાળુઓ આજથી મધ્યગીરમાં ભગવાન તુલસીશ્યામના દર્શન કરી શકશે: સમય સવારના 9થી સાંજના 6 સુધીનો

કોરોના માહામારીના કારણે ધાર્મિક સ્થળો, સિનેમાહૉલ, મલ્ટીમીડિયા તથા જ્યાં ભીડ થાય તેવી દરેક જગ્યાને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. હાલમાં...

ઇશ્વરિયા ગામમાં વીજશોક લાગતા આધેડનું મોત

વડીયા : તાલુકાના ઇશ્વરીયા ગામે રહેતા એક ખેડૂત પોતાની વાડીએ પાણી વાળતા હતા ત્યારે અચાનક તાર ફેન્સીંગમાં અડી જતાં તેને...

એ હાલો ગરબે રમવા….! હવે રમો ઘરબેઠા લાઈવ ગરબા …

નવલા નોરતા શરૂ થઈ ગયા છે પરંતુ કોરોના મહામારીના કારણે સરકારે આ વર્ષે નવરાત્રિ મહોત્સવ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે...

માં આશાપુરા માતાના મંદિરની અનોખી મહિમા, વિમોચન

જય માં આશાપુરા સવંત ૧૬૧૦માં ભુજમાં માં આશાપુરા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાનાં સ્મયમાં માં આશાપુરા...

જશોદાનગરથી યુવકનું અપહરણ કરી લૂંટયા બાદ એસજી હાઇવે છોડી મુકાયો

હાલમાં ચાલતા ગેરકાનૂની કામને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમણે બાતમી મળતા પોલીસ સબસલામતના દાવા કરી રહી છે,...

ચૂંટણીઓની મૌસમ પુરબહારમાં

રાજયમાં 8-વિધાનસભાની પેટા-ચુંટણીઑ ઘોષિત થઈ ગઈ છે. જેમાં કચ્છની નંબર-1 અબડાસામાં વિધાનસભાની પેટા-ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.ત્યારબાદ નવા વર્ષે 2021માં...