અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ભાજપ કાઉન્સિલર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો
અમદાવાદ સરખેજ વોર્ડના ભાજપ કાઉન્સિલર ભૂપેન્દ્ર ખાચરે વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશનની સામે આવેલા નિરાલી ફ્લેટમાં પુનર્વિકાસ સમિતિના સભ્ય સાથે ગેરવર્તન કર્યું...