Gujarat

માંડવી તાલુકાના બિદડા ગામની શાળાના વિદ્યાર્થીઓએ વિધાનસભાની મુલાકાત લીધી

માંડવી તાલુકાના બિદડા ગામની ભભૂતિયાવાડી વિસ્તારની શાળાના ધો ૬-૭-અને ૮ ના વિદ્યાર્થીઓ નો વિધાનસભાની મુલાકાત નો શૈક્ષણિક પ્રવાસ ગુરુવારે યોજાયો...

સુરત શહેરમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી ભીષણ આગ 30 કલાક બાદ કાબૂમાં આવી : 800થી વધુ દુકાનો આવી આગની ચપેટમાં

copy image સૂત્રો જણાવી રહ્યા છે સુરત શહેરમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી આગ બેકાબૂ બની હતી. આ બનાવમાં ફાયરબ્રિગેડ...

જૂનાગઢ ખાતે યોજાયેલ ભવનાથના મેળામાં વિદેશી મહિલાની છેડતી કરવી એક શખ્સને ભારે પડી

સૂત્રો જણાવી રહ્યા છે જૂનાગઢ ખાતે યોજાયેલ ભવનાથના મેળામાં વિદેશી મહિલાની છેડતી કરવી એક શખ્સને ભારે પડી હતી. આ મામલે...

ડીસા પાલનપુર હાઈવે પર બે કાર સામસામી અથડાતાં સર્જાયો અકસ્માત : બંને ચાલકો થયા ઘાયલ

copy image બનાસકાંઠામાં ફરી એક વખત ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ગમખ્વાર...

સુરતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : દૂધ ભરેલ ટેન્કર ચાલકે બેફામ રીતે વાહન ચલાવી બે હોમગાર્ડ જવાનોને અડફેટે લેતા એકનું મોત એક ઘાયલ

copy image સુરત ખાતે આવેલ બારડોલીના સુરતી જકાતનાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં, દૂધ ભરેલ ટેન્કર ચાલકે બેફામ રીતે...

અમદાવાદમાં પુરપાટ આવતી કારના ચાલકે રાહદારીને હડફેટમાં લેતા યુવાન થયો ઘાયલ

copy image અમદાવાદમાં પુરપાટ આવતી કારના ચાલકે યુવાનને હડફેટમાં લેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવ અંગે સૂત્રોમાંથી...

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહાદેવની પાલખી યાત્રામાં બહોળા પ્રમાણમાં ભક્તો પહોંચ્યા

મહાશિવરાત્રી નિમિત્તે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના...

બોટાદ ખાતે આવેલ પાળીયાદ ગામ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈકચાલકનું મોત

copy image બોટાદ ખાતે આવેલ પાળીયાદ ગામ પાસે રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલકનું...

બનાસકાંઠામાં રિક્ષા અને  ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો : એકનું મોત એક ઘાયલ

copy image બનાસકાંઠા ખાતે આવેલ ડીસા-ધાનેરા હાઇવે પર રિક્ષા અને  ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું બનાવ...

મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવનાથ મંદિરે બહોળા પ્રમાણમાં ભક્તો પહોંચ્યા

copy image જૂનાગઢ  મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવનાથ મંદિરે બહોળા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ મહાશિવરાત્રિ પર્વ...