Year: 2018

ગાંધીધામ શહેરમાં એક્સચેંજ નજીક બેધડક જુગારનો ખેલ ખેલતા આઠ શખ્સો ઝડપાયા

ગાંધીધામ શહેરમાં બી.એસ.એન.એલ.ની કચેરી નજીક જાહેરમાં જુગારનો ખેલ ખેલતા આઠ ખેલીઓને લઈ પોલીસે આ શકુનિશિષ્યો પાસેથી રૂ.80,740નો મુદામાલ જપ્ત કર્યો...

મેધપર કુંભારડી ગામેથી આઠ શખ્સોને ધાણી પાસાના જુગાર રમતા પોલીસ દ્રારા ઝડપી પડાયા કુલ 1,67,000નો મુદામાલ કબ્જે કરાયો

ગત રાત્રીનાં 1:30 વાગ્યાનાં અરસામાં અંજાર પોલીસ સ્ટેશનથી દક્ષિણ સાઇડમાં 7 કિલો મીટરનાં અંતરે મેધપર કુંભારડી ગામે પોલીસ દ્રારા છાપો...

કિસ્તાન બોર્ડરથી પંજાબમાં ઘૂસ્યા 6 થી 7 આતંકવાદીઓ

ફરી એકવાર દેશમાં  એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે જાણવા મળતી વિગતો અનુસાર પંજાબના ફિરોઝપૂરમાં જૈશ-એ-મોહમ્મદના 6 થી 7 આતંકવાદીઓ હોવાનો...

આજે સવારના પ્રમુખ સ્વામીનગર પાસે આવેલા ભરવાળ વાસમાં લાગી આગ

આજે સવારના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં પ્રમુખ સ્વામીનગર પાસે આવેલા ભરવાળ વાસમાં આવેલા ઈલેક્ટ્રોનિક વાયરો તૂટતાં ખુલ્લા પ્લોટમાં બાવળની જાળીમાં આગ...

હાલમાં મળેલી નગરપાલિકા ની બેઠકમાં ભુજીયા મધ્યે સાઇકલ ટ્રેક અને વોકવે બનાવવાની વાત કરવામાં આવી હતી.

હાલમાં મળેલી નગરપાલિકાની સમાન્ય સભામાં રૂ. પાંચ કરોડ સિનતેર લાખના ખર્ચે સાઇકલ ટ્રેક અને વોકવે માટે જગ્યા ફાળવવાની વાત કરેલી...

અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને વાત્સાયત કેન્દ્ર હોસ્પીટલમાં દર્દીઑના ખિસ્સા જ ખંખેરવામાં આવે છે.

અંજારમાં આવેલ રેફરલ સામૂહિક અને વાત્સાપન કેન્દ્ર હોસ્પિટલની અંદર નાના વર્ગના દર્દીઓના ફક્ત ને ફક્ત ખિસ્સા જ ખંખેરવામાં આવે છે...

ભુજ નગરપાલિકા દ્વારા બનાવામાં આવેલી દુકાનો હજુ પણ શોભાના ગાઠીયા બરાબર.  

ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમય થી ભુજની વીડી હાઈસ્કૂલ સામે તેમજ ટાઉન હૉલ પાસે દુકાનો બનાવામાં આવી જેનો હજુ...

સુરત: વરછા વિસ્તારમાં આવેલ વંન્ડર સ્કુલમા એકાએક ભાગે આગ લાગી જતાં શાળા બળીને ખાખ થઈ

સુરતના વરાછા વિસ્તારમાં આવેલવંન્ડર સ્કુલમાં એકાએક ભાગે આગ ભભૂકવાનો બનાવ બનવા પામ્યો હતો. જોતા જોતામાં કોઈ કાઇ સમજે તે પહેલા...

કેલિફોર્નિયામાં આગમાં 41 લોકોના મૃત્યુ, 228 જેટલા લોકો લાપતા

કેલિફોર્નિયામાં લાગેલી આગમાં 41 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે કે 228 જેટલા લોકો આગની ઘટનામાં લાપતા થયા છે. છે. ગુરૂવારે...

અંજારના ગુરુકુળનગર-1માં રહેતા ધારાશાસ્ત્રીને સાસરિયાં દ્રારા જાનથી મારી નાખવાની ધમકી આપી

અંજારના ગુરુકુળનગર-1માં રહેતા ધારાશાસ્ત્રી પોતાની પત્નીથી કંટાળી જતાં સાસરિયાઓને આ બાબતે ફરિયાદ કરતાં સાસરિયાઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી...