ભરૃચ: અકલેશ્વર વચ્ચે ટ્રેનની અડફેટે એકનું મૃત્યુ નીપજયું
ભરૃચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે દાહોદ-વલસાડ ઈન્ટરસિટી ટ્રેનની અડફેટે એક અજાણ્યા યુવાનનું મૃત્યુ નીપજયુ હતુ. ભરૃચ રેલવે પોલીસે ઘટના...
ભરૃચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે દાહોદ-વલસાડ ઈન્ટરસિટી ટ્રેનની અડફેટે એક અજાણ્યા યુવાનનું મૃત્યુ નીપજયુ હતુ. ભરૃચ રેલવે પોલીસે ઘટના...
મોરબી રોડ બાલાજી પાર્ક-૩ રહેણાંક મકાનમાં રહેતા દિનેશભાઇ ભાણજીભાઈ ડોડીયા રહે. ઉપર અનુસાર રાજકોટ વાળાના પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગેરકાયદે...
તાજેતરમાં રાપર તાલુકાનાં જાટાવાળા ગામની હાલે ભુજમાં રહેતી માયાબેન જશાભાઈ પટેલ (ઉ.વ.18)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમય ગાળા દરમ્યાન...
ગારિયાધાર : ગાંધીનગર ડી.જી.પી.શિવાનંદ ઝાસરની શરાબ જુગારની ડ્રાઇવ અંતર્ગત ભાવનગર જીલ્લા પોલીસ અધીક્ષક. જયપાલસિંહ રાઠૌર. દ્વારા જુગારની બદી નેસ્ત-નાબુદ કરવાં...
વડોદરા, ગોરવા વિસ્તારના એક ઘરમાં ચાલી રહેલા જુગારધામ ઉપર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી સંચાલક સહિત સાત શખ્સોને પકડી પાડ્યા હતા....
ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે રોડ પર મોટર સાયકલ અને કાર વચ્ચેના અકસ્માતમાં ટંકારાના રહેવાસીનું ઘટના સ્થળે કરૂણ મોત થયેલ છે....
જેતપુર : રૂરલ એસપી બલરામ મીણાની સુચનાથી એલ.સી.બી. પી.આઇ. એમ.એન. રાણા એચ.એ.જાડેજાએ સ્ટાફના અનીલભાઇ ગુજરાતી મનોજભાઇ બાયલ , મળેલ ,...
જેતપુરના ધોરાજી રોડ ઉપર સીટી પોલીસે પૂર્વ બાતમીને આધારે એક ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી જુદીજુદી વિદેશી બ્રાન્ડની ચોવીસ નંગ બોટલ...
ભાવનગર ચોગઢ ઢાળથી ચોગઢ ગામ જવાના રસ્તેથી શખ્સ કાસમભાઈ પુનાભાઈ ખારોઈ ઉ.વ.૫૦ રહેવાસી મુળ ગામ ચોબારી તા. ભચાઉ જી. કચ્છી...
અમરેલીમાં સાંજના અરસામાં સીટી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે ચોક્કસ બાતમીના આધારે એસ.ટી.બસ સ્ટેન્ડ પાસેથી અશોકભાઇ રતીલાલભાઇ ચૌહાણ ઉ.વ.૨૭ ધંધો.મજુરી...