એ હાલો ગરબે રમવા….! હવે રમો ઘરબેઠા લાઈવ ગરબા …
નવલા નોરતા શરૂ થઈ ગયા છે પરંતુ કોરોના મહામારીના કારણે સરકારે આ વર્ષે નવરાત્રિ મહોત્સવ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે...
નવલા નોરતા શરૂ થઈ ગયા છે પરંતુ કોરોના મહામારીના કારણે સરકારે આ વર્ષે નવરાત્રિ મહોત્સવ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે...
જય માં આશાપુરા સવંત ૧૬૧૦માં ભુજમાં માં આશાપુરા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાનાં સ્મયમાં માં આશાપુરા...
હાલમાં ચાલતા ગેરકાનૂની કામને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમણે બાતમી મળતા પોલીસ સબસલામતના દાવા કરી રહી છે,...
હાલમાં ભુજમાં રાવલવાડી વિસ્તાર નજીક પાર્ટી પ્લોટમાં શિવ નામના વ્યક્તિની અજાણ્યા શકશે હત્યા કરી ફરાર થયો. પાર્ટી પ્લોટની બહાર શિવની...
નનસાડ ગામની સોસાયટીમાંથી 21 વર્ષીય યુવતિ ઘરેથી કહ્યા વગર ચાલી ગઈ છે. શોધખોળ કરવા છતાં કોઈ ખેર મળી નથી. નનસાડ...
ભૂજ દયાપર નવરાત્રીમા સાદાઈ થી આરતી કરવામાં આવી તેમજ ઘટસ્થાપના કરવામાં આવી દયાપર ઉમિયા માતાજી મંદિર તેમજ આઝાદ ચોકની નવરાત્રીમા...
રાજયમાં 8-વિધાનસભાની પેટા-ચુંટણીઑ ઘોષિત થઈ ગઈ છે. જેમાં કચ્છની નંબર-1 અબડાસામાં વિધાનસભાની પેટા-ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.ત્યારબાદ નવા વર્ષે 2021માં...
ગુજરાતમાં જ્યારે સંપૂર્ણપણે દારૂબંદી છે ત્યારે કેટલાક લોકો વિદેશી દારૂનો ધંધો મોટા પાયે કરે છે. ત્યારે કચ્છના ગાંધીધામ ખાતે સૂત્રો...
જીવનમાં થતી ઊચ-નીચને લઈને લોકો માનસિક તથા શારીરિક રીતે પીડાતા હોય છે. તેમની આ પીડાને પ્રેમ, હૂંફ કે સદભાવનાથી દૂર...
કચ્છની ધણીયાણી એવી માં આશાપુરા અને માં પાવાગઢવાળીના મંદિરો કોરોનાના કારણે બંધ રાખવામા આવ્યા છે. ભક્તો બારેથી માતાજીના આશીર્વાદ લઈને...